Abtak Media Google News

ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓનો આરંભ થઈ ચૂકયો છે. તાજેતરમાં ભાજપે લોકસભા બેઠક દીઠ ચાર ચાર પ્રભારીઓની નિમણુંક કરી છે. જેમાં જામનગરની લોકસભા બેઠકના પ્રભારી તરીકે રૂપાબેન શીલુની વરણી કરવામાં આવી છે.

રૂપાબેન શીલુ હાલ રાજકોટ મહાનગરપાલીકાની શીશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલીત યોજનાઓ અને અગ્નિશામક સમિતિનાં ચેરમેન તરીકે જવાબદારીઓનું વહન કરી રહ્યા છે.

જામનગર બેઠકનાં પ્રભારી તરીકે નિમણુંક થતા રૂપાબેન શીલુ પર અભિનંદન વર્ષા થઈ રહી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.