તાજેતરમાં ચાર્મી વ્યાસ મહેતાએ લેખન ક્ષેત્રે પ્રસ્થાપિત થઈને ચેન્નાઈનાં પ્રખ્યાત નોશન પ્રેસ દ્વારા પ્રકાશિત અંગ્રેજી ભાષામાં જઘઞકખઅઝઊ નામની યુવા પેઢીનાં જીવન પરીવર્તન કરનારી સુંદર બુક બહાર પાડેલ છે જે બુક અંગે રોટરી મીડટાઉન લાઈબ્રેરી અમીન માર્ગ દ્વારા બુકટોકનું આયોજન કરેલ છે અને તેના અનુસંધાને કાલે સાંજે ૬ થી ૭ દરમ્યાન લેખીકા પોતાના પુસ્તક વિશે પોતાના અનુભવો વર્ણાવશે તો રસ ધરાવનારાઓએ રજીસ્ટ્રેશન કરાવી લેવું તેમજ આ પુસ્તકની વિસ્તૃત માહિતી આપવા રવિવારને સાંજે ૫ થી ૬ દરમ્યાન ૐ પ્લે હાઉસ, ૫-નર્મદા પાર્ક, રાજકોટ ખાતે ઓથર દ્વારા મોટીવેશનલ સ્પીચ યોજેલ છે.
Trending
- મૌની રોયની માદક અદાઓ….
- રશ્મિ દેસાઈએ અયોધ્યાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે….
- પૃથ્વી અંગે સંશોધન કરતા થયો ભયાનક ખુલાસો…..
- આ ટિપ્સ અપનાવશો તો તમે બ્રેકઅપ પછી નહિ રડો!
- પોરબંદરના દરિયાકાંઠે ફરી મળી આવ્યું ડ્રગ્સ
- સરકારી હોસ્પિટલમાં બે જૂથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું : પાંચને ઇજા
- રામનાથપરા પોલીસ લાઈનમાં કચરો ફેંકવા બાબતે પોલીસ પરિવાર બાખડ્યા
- સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક : લીચી