Browsing: Dharmik News

તા. ૧૯ .૪.૨૦૨૪ શુક્રવાર ,સંવંત ૨૦૮૦ ચૈત્ર સુદ અગિયારસ, કામિકા એકાદશી, મઘા  નક્ષત્ર,વૃદ્ધિ યોગ,  વણિજ  કરણ આજે  જન્મેલાંની ચંદ્રરાશિ  સિંહ (મ,ટ) રહેશે. મેષ (અ,લ,ઈ) : પરિસ્થિતિ…

મત્સ્ય (માછલી) અવતાર કથા ભગવાન વિષ્ણુને આ બ્રહ્માંડના નિયંત્રક માનવામાં આવે છે. પુરાણોમાં શ્રી હરિના દસ અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે, આ અવતારોમાં પહેલો અવતાર મત્સ્યનો…

તા. ૧૮ .૪.૨૦૨૪ ગુરુવાર ,સંવંત ૨૦૮૦ ચૈત્ર સુદ દશમ , આશ્લેષા   નક્ષત્ર, વણિજ  કરણ આજે   સવારે ૭.૫૭ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ કર્ક (ડ,હ)  ત્યારબાદ સિંહ (મ,ટ) રહેશે.…

અંક કુંડલીમાં આવતા રીપિટ નંબરનું વ્યવહારિક જીવનમાં વિશેષ મહત્વ ભારત માં પ્રાચીન જ્યોતિષવિજ્ઞાન એ ખૂબ પ્રખ્યાત છે જેમાં નું અંકવિજ્ઞાન એ એક એવુંવિજ્ઞાન છે જેનાથી લોકોના…

ભગવાન શ્રી રામની પણ એક બહેન હતી? રામાયણની કથા અનુસાર રાજા દશરથને ચાર પુત્રો રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન હતા. પરંતુ શું તમે જાણો છો કે…

રામ નવમીના ખાસ અવસરે અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામના મસ્તક પર સૂર્ય તિલક લગાવવામાં આવતા અદભુત નજારો જોવા મળ્યો હતો. આ અલૌકિક નજારો ભક્તિથી અભિભૂત…

રામ નવમીના દિવસે ભગવાન રામના મંત્રોનો જાપ કરવો પણ લાભકારી માનવામાં આવે છે. શાસ્ત્રોમાં રામનું નામ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. Dharmik News : આજે…

ભગવાન વિષ્ણુના 10 અવતારોમાં ભગવાન રામને 7મો અવતાર માનવામાં આવે છે. ભગવાન રામજીએ આવા અનેક કાર્યો કર્યા છે જેમના કાર્યોની આજે પણ પ્રશંસા થાય છે. ભગવાન…

ઉદયતિથિ પર આધારિત, રામ નવમીનો તહેવાર 17 એપ્રિલ 2024 ના રોજ છે. ભગવાન રામ અયોધ્યાના રાજા દશરથ અને રાણી કૌશલ્યાના પુત્ર હતા. ભગવાન શ્રી રામને ભગવાન…

તા. ૧૭ .૪.૨૦૨૪ બુધવાર ,સંવંત ૨૦૮૦ ચૈત્ર સુદ નોમ, આશ્લેષા   નક્ષત્ર, શૂલ  યોગ, તૈતિલ કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ કર્ક (ડ,હ)   રહેશે. મેષ (અ,લ,ઈ) : વિચારોનું આદાન…