Browsing: Ganesh Chaturthi

ભુદેવ સેવા સમિતિ દ્વારા રાજકોટના યાજ્ઞિક રોડ પર સ્થાપેલ દુંદાળા દેવના દર્શન માટે ચોથા અને પાંચમા દિવસે પણ લોકોએ ભાવસભર દર્શન કર્યા હતા. તેજસભાઈ ત્રિવેદીના જણાવ્યા…

રાજકોટમાં ઠેર ઠેર સત્નયનારાયણની કથા, શ્રીનાથજીની ઝાંખી, રાસ ગરબા સહિતના કાર્યક્રમો ગણેશ મહોત્સવને આજે પાંચમો દિવસ છે. ત્યારે ઠેર ઠેર પંડાલોમાં ભાવિક ભકતોની ભીડ જોવા મળે…

સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટના આગામી કાર્યક્રમો તા.૧૮/૮ને મંગળવારે નાટક ‘દિકરો ભુલ્યો મા-બાપને’ (કલાકાર-નવીન વ્યાસ) તા.૧૯/૯ને બુધવારે રાત્રે ૯:૦૦ વાગ્યે હસાયરો (કલાકાર-ગુણવંત ચુડાસમા) અને ભજન (ભજનીક ચંદ્રેશ…

પૂર્વ વડાપ્રધાન વાજપેયીની પ્રથમ માસીક પૂણ્યતિથિએ કવિ સંમેલન યોજાયું: બહેનો માટે વન મિનિટ સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના આયોજનો ત્રિકોણબાગ કા રાજા મહોત્સવમાં લોકડાયરો અને રકતદાન શિબિર…

લાડુમાં પ્રતિબંધિત કલર, કૃત્રિમ ગળપણ અને હલકા લોટની ભેળસેળની શંકા  ૭ સ્થળેથી મોદકના નમુના લેવાયા આસ્થાભેર ઉપવાસ કરતા ભાવિકોની શ્રદ્ધા સાથે લેભાગુ અને લાલચુ વેપારીઓ ચેડા…

અન્નકુંટ, ગણેશ સ્તૃતિ, સત્યનારાયણ કથા, વિવિધ સ્પર્ધાઓ, દુંદાળા દેવની ભકિતમાં લીન થતા ભકતો ગણેશ મહોત્સવના ત્રીજા દિવસે રાજકોટ વાસીઓ દુદાળા દેવની ભકિતમાં લીન થયા છે. શહેરમાં…

વિઘ્ન વિનાયક ગણેશજીને દુર્વા ચડાવવાથી સંકટો દુર થાય છે અને રિઘ્ધિ-સિઘ્ધિ સહિત લક્ષ્મીજીનો વાસ થાય છે રાજકોટ વિઘ્ન વિનાયક શુઘ્ધિકર્તા અને પ્રથમ પુજય એવા ગૌરીપુત્ર ગણેશભગવાનનો…

ભગવાન ગણેશજીનાં સાનિધ્યમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું જાજરમાન સન્માન ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવના ગઈકાલે દ્વિતિય દિને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું આગમન થયું હતુ. દેવાધિદેવ ગણપતિજીના પંડાલમાં મેગા…

રેસકોર્ષ ઓપન એર થીયેટર ખાતે સિધ્ધિ વિનાયક ધામમાં શહેર ભાજપ આયોજીત ગણેશ મહોત્સવમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી સાથે વૈદોકત મંત્રોચ્ચારથી ગણપતિદાદાનું પૂજન…

હિન્દુ-મુસ્લીમ યુવાનોએ સાથે મળી રાજકોટના નાગરિકોની એકતાની આપી પ્રેરણા હાલ હિન્દુ ધર્મનો ગણેશ ઉત્સવ અને મુસ્લિમ ધર્મનો મહોરમનો તહેવાર લોકો ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છે ત્યારે રાજકોટમાં…