- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ
Browsing: Devbhumi Dwarka
ખંભાળિયા શહેરના તમામ રસ્તાઓ ખુબ જ જર્જરીત હાલતમાં હોય અને તે અંગેની પૂર્વ વિપક્ષી નેતા સુભાષ પોપટ અને સાથી સભ્યોની અવાર નવાર રૂબરૂ તેમજ લેખિત રજુઆતો…
પી.એચ.ડી. જર્નાલીઝમ જીનલબેન સાથે બારાઈ પરિવારને સન્માનીત કરાયો મુંબઈમાં રહેતા સંગીતાબેન હરીશભાઈ ભગદેવની લાડલી પુત્રી જીનલબેન ચાર વર્ષ પહેલા ઓખા રઘુવંશી વેપારી અગ્રણીય મોહનભાઈ લીલાધરભાઈ બારાઈ…
રંગોનો ઉત્સવ એટલે હોળી અને હોળીમાં કેસુડો અને કુદરતી કલર કેમ ભૂલી શકાય… ભગવાન શ્રી કૃષ્ણના સમયથી કેસુડાના રંગોથી રમાતી હોળી ધુળેટી આજે પણ કૃષ્ણ મંદિરોમાં…
જૂની અદાવતના કારણે વાડીએ ગોંધી રાખી મોબાઇલ અને રોકડ લૂંટી બંને શખ્સો ફરાર દેવભૂમિ દ્વારકાના પ્રૌઢનું જૂની અદાવતના કારણે બે શખ્સોએ અપહરણ કરી અણીયાળી નજીક વાડીએ…
દ્વારકાના અંગ્રેજી માધ્યમની સૌથી જુની અને બહુપ્રતિષ્ઠિત નગરપાલિકા સંચાલિત ડી.એન.પી.ઈંગ્લી મીડિયમ સ્કૂલના વાર્ષિક મહોત્સવની તાજેતરમાં દ્વારકાના પ્રિતમ વ્યાયામ મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય…
પ્રમુખ પદે જીતેષ માણેક અને ઉપપ્રમુખ પદે પરેશ ઝાખરીયા ડેપ્યુટી કલેકટરના અઘ્યક્ષસ્થાને પ્રમુખ તથા ઉપપ્રમુખ પદ માટે ચુંટણી યોજવામાં આવી હતી. ર૮ સભ્યો પૈકી રપ સભ્યો…
દ્વારકામા ધૂળેટીના દિવસે જગતમંદિર પરિસરમાં વિશાળ સંખ્યામાં ભકતજનોની ઉપસ્થિતિમાં ઉજવાતો હોય અને હોળી અને ફૂલડોલ ઉત્સવ મનાવવા દર વર્ષે લાખો યાત્રાળુએ ભારતભરમાંથી પગપાળા યાત્રા કરીને તેમજ…
પશ્ર્ચિમ છેડેથી શરકરાયેલી મશાલયાત્રા અમદાવાદ થઈ નવી દિલ્હી પહોંચશે ૧૯૫૬માં સ્થપાયેલ ઈન્ડીયન મેડિકલ કાઉન્સીલની કેન્દ્ર સરકાર દ્વારા તજવીજ ચાલી રહેલ હોય તેનો ઈન્ડીયન મેડિકલ એસોસીએશનના…
જનરલ હોસ્પિટલ, જામ-ખંભાલીયા ખાતે ટીબીના નિદાન માટે અધતન CBNAAT (કાર્ટીઝ બઇઝ ન્યુકીક એસીડ એમનીફીલેશન ટેસ્ટ) લેબોરેટરીનું કલેક્ટરશ્રી જે.આર. ડોડીયાના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગેમુખ્ય…
ઓખામાં ઉષેશ્ર્વરગીરી માતાજીના સાનિધ્યમાં ચાલતી શિવપુરાણ કથાનો આજે નવમા દિવસે વિરામ લીધો હતો. જેમાં કથાકાર ગૌરાંગભાઈ જોષીએ છેલ્લે દિવસે વિદાય ગીત ગાય ને સર્વે શ્રોતાજનોની આંખશે…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.