Browsing: Gandhinagar

હવે ગુજરાતવાસીઓ રાત્રીનાં જલ્સા કરી શકશે ગુજરાત ઓપન માર્કેટવાળું પ્રથમ રાજય બન્યું ગુજરાત સરકારે ગુજરાત શોપ એન્ડ એસ્ટાબ્લીસ્ટમેન્ટ એકટ-૨૦૧૯નું જાહેરનામું બહાર પાડી દીધું છે. ગુજરાતનાં મોટા…

જુન માસથી નવો મહેસૂલ કાયદો અમલી બનશે તેવી આશા ગુજરાત સરકાર દ્વારા રીયાલીટી ક્ષેત્રને વેગ આપવા અને બિલ્ડરોને વધુને વધુ મદદ મળી રહે તે હેતુથી ગુજરાત…

‘નમામિ દેવી નર્મદે’ રાજયના ૯૬ તાલુકાઓમાં પાણીની તંગીની ફરિયાદો ઉઠી છે જેને નર્મદાના પાણી આપીને પૂરી કરી દેવામાં આવશે રાજયમાં આગામી ૩૧ જુલાઈ સુધી ચાલે તેટલા…

ભોગ બનનાર પીડિતાને ૨૪ કલાક રાઉન્ડ ધ કલોક પોલીસ રક્ષણ સાથે સારવાર અપાઈ ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, અમદાવાદનાં રામોલમાં થયેલ સામુહિક દુષ્કર્મકાંડ માટે…

‘મીશન શક્તિ’ની ઐતિહાસિક અપ્રતિમ સફળતા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભાજપા એનડીએ સરકારને અભિનંદન પાઠવતા લોકસભા ચૂંટણી પ્રભારી ઓમ માથુર અને પ્રદેશ પ્રમુખ વાઘાણી રાષ્ટ્રીય…

સૌરાષ્ટ્ર-કચ્છના પ્રાંત સંચાલક તરીકે મુકેશભાઈ મલકાણની કરાઈ નિયુકિત જયારે ગુજરાત પ્રાંત માટે ડો.ભરત પટેલ કરાયા નિયુકત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગુજરાતની કામગીરીને બે ભાગમાં વહેંચવામાં આવી…

તમામ રાજયમાં એનિમલ વેલફેર બોર્ડ હોવું અનિવાર્ય: સુપ્રિમ કોર્ટ નવેમ્બર-૨૦૧૩માં એનિમલ વેલફેર બોર્ડ બનાવવાનો લેવાયો હતો નિર્ણય પ્રાણીઓની સાર-સંભાળ અને સાચવવા માટેના કાયદાઓમાં અનેક વિસંગતતાઓ જોવા…

આગામી લોકસભા ચૂંટણીને લઇને ગુજરાતમાં ધમધમાટ શરૂ થઇ ગયો છે. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ શરૂ થઇ ગયા છે, ત્યારે આજે ગાંધીનગરમાં રાજ્યના મુખ્યમંત્રી…

અન્નપૂર્ણાધામમાં ૬૦૦ વિદ્યાર્થીઓ રહી શકે તેવા છાત્રાલય, ભોજનાલય અને તાલીમ કેન્દ્રનું ખાતમુહૂર્ત: અન્નપૂર્ણા મંદિરનાં કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ વસ્ત્રાલમાં જાહેરસભા સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર નજીક…

પાણી ક્ષેત્રે સંકળાયેલા વેપારીઓ માટે સરકારે લાવવી જોઈએ અનેકવિધ યોજનાઓ: સેજલ મહેતા વેપટેગ એકસ્પોનું આયોજન વર્ષમાં એકવાર નહીં પરંતુ વારંવાર થવું જોઈએ: મનીષભાઈ જાદવ દેશ-વિદેશથી અનેકવિધ…