Vankaner:ના ચંદ્રપુર ગામ નજીક શ્રીનાજી વે બ્રીજ સામે પગપાળા રોડ ક્રોસ કરતા ઉમર 40 વર્ષ ધારાભાઇ લવજી વિકાણીને અજાણ્યા ફોર વહીલના ચાલકે હડફેટે લેતા તેને સારવાર…
Gujarat News
હવે આડેધડ લેવાતી ટ્રાન્સફર ફીમાં લાગી જશે બ્રેક: ટ્રાન્સફર ફી જંત્રીમાં દર્શાવેલી કિંમતની ટકાવારી મુજબની અથવા તો દસ્તાવેજમાં દર્શાવેલી મકાન, ફ્લેટ કે દુકાનની કિંમત મુજબની રહેશે…
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર ટૂંક સમયમાં સમગ્ર રાજ્યમાં 112 ઈમરજન્સી હેલ્પલાઈન નંબર લાગુ કરવા જઈ રહી છે. હાલમાં આ નંબર ગુજરાતના સાત જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે…
અમરેલીના ભવ્ય વારસા સમાન ઈમારતનું આશરે રુ.૨૫ કરોડના ખર્ચે નવીનીકરણ થશે અમરેલીવાસીઓને ઐતિહાસિક ભેટ આપતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી ખાતે ઐતિહાસિક રાજમહેલ (પેલેસ ઑફ અમરેલી)…
Surat : સરથાણા પોલીસ સ્ટેશનની પાછળની સાઈડ 500 મીટરના અંતરે વ્રજરાજ રેસીડેન્સી આવેલી છે. ગતરોજ રાત્રે 9:30 આસપાસ એક કારચાલક સોસાયટીમાં ખુશી આવ્યો હતો. સોસાયટી ની…
પ્રક્ષાલન વિધિ માટે બપોર બાદ મંદિર દર્શન માટે બંધ રહેશે મેળો પૂર્ણ થયા બાદ પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે માતાજીનાં આભૂષણ સહિત માતાજીની સવારીની સફાઈ કરાશે…
આદિત્ય ગઢવીનું “અલબેલી મતવાલી મૈયા’ ખેલૈયાઓ માટે સજ્જ સમગ્ર વિશ્વનું સંચાલન કરનારી શક્તિને અર્પણ…“અલબેલી મતવાલી મૈયા” મળો ગુજરાતના સૌથી નાની ઉંમરના લોકગાયક આદિત્ય ગઢવીને. જે જાળવી…
રૂપિયા પાંચ કરોડ 44 લાખના કામો કરાયા મંજૂર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ કમિટીની યોજાઈ બેઠક વિવિધ વિકાસકામોને અપાઇ મંજૂરી જામનગર મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ…
મોરબી : છેલ્લાં કેટલાક સમયથી ખેડૂતો અને પાવરગ્રીડ વીજ કંપની વચ્ચે વળતરને લઇ વિવાદ ચાલી રહ્યો છે. જેમાં ગુજરાતના કચ્છ, મોરબી, પાટણ સહિત 14 જિલ્લાઓમાં ખેડૂતોમાં…
રાજ્યમાં દર વર્ષે ગણેશોત્સવ બાદ મૂર્તિ વિસર્જન સમયે ડૂબી જવાના અનેક બનાવો બનતા હોવાની સાથે ગણેશજીની પ્રતિમા બનાવવામાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટર ઓફ પેરિસને કારણે પ્રદુષણ ફેલાતું…