Browsing: Porbandar

રળીયામણાં માધવપુર (ઘેડ)માં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી ના લગ્નપ્રસંગે યોજાતા  પરંપરાગત લોકમેળાનો પ્રારંભ યો છે. માધવપુરના મેળાને  આ વખતે હાઇટેક ટચ આપવામાં આવ્યો છે. જેની મુખ્યમંત્રી…

પાંચ દિવસીય મેળો રાષ્ટ્રીયકક્ષાની ઉજવણી સમાન બન્યો: ચાંપતો પોલીસ બંદોબસ્ત પોરબંદરના માધવપુર (ઘેડ) ખાતે છેલ્લા ૫૦૦ વર્ષથી પૌરાણિક મેળો યોજાઈ છે. આ પાંચ દિવસીય મેળાનો ગઈકાલે…

પોરબંદરમાં નવા રસ્તા બનાવાયા છે જેના પર થોડા દિવસો પેલા ડામરનું લેયર લગાવામા આવ્યું હતું પરંતુ સૂરજ દાદાનો પ્રકોપ એટલો બધો વધ્યો હતો કે શહેરના સ્ટેશન…

પોરબંદર તાલુકાના અડવાણાથી ૭ કિલોમીટર દૂર આવેલ રાવલ રોડ ઉપર નર્મદાના પાણીની પાઈપલાઈન પસાર થઈ રહી છે. આ પાણીની પાઈપલાઈનમાં એક-એક કિલોમીટરના અંતરે પાણીના વાલ્વ મૂકવામાં…

જેમ ઉનાળાનાં દિવસો આવતા જાય છે તેમ પાણી ની સમસ્યા વિકટ બનતી જાય છે. આમ પણ ડેમ, તળાવ કે નદી -નાળામાં ગરમીનાં દિવસોમાં પાણી સુકાય જાય…

પોરબંદર જીલ્લા ના  માધવપુર ગમે પૌરાણિક મેળો યોજાય છે જોકે ગુજરાત માં ત્રણ મેળા મહત્વ ના છે તરણેતર નો મેળો ,માધવ પુર નો મેળો અને ભવનાથ…

રાતે ૧૧ વાગ્યાની નજીક પોરબંદરથી રાણાવાવ તરફ જતી યુટિલિટિ વાનને અકસ્માત નડ્યો હતો. ઘટનાને પગલે હાઈવે પર લાંબી વાહનોની કતાર જામી હતી. આ ગંભીર અકસ્માતમાં ૩…

પોરબંદર વનવિભાગ દ્વારા માધવપુર માં કાચબા ઉછેર કેન્દ્ર ચાલવા માં આવે છે ને સાતમાં માસ થી કાચબા ના ઇન્ડા મુકવા નો સમય સરૂ થતો હોય છે…

કાંધલ જાડેજા અને સામત ગોગન સહિત સાતની ધરપકડ અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીની ભૂમિ પોરબંદર જિલ્લાનાં રાણાવાવ પોલીસ મથકમાં બે લોક સેવકનાં જૂથ વચ્ચે ઝપાઝપી થયાના સમાચાર…

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જયંતીના અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે પોરબંદર પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ કોવિંદે અહીં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ આયોજીત કાર્યક્રમમાં લાગ લીધો. કોવિંદે ગાંધીજીના જન્મસ્થળ કિર્તી મંદિર…