Browsing: Rajkot

Press Note Business Wing

સાંપ્રત સમસ્યાઓ, ઈન્ડસ્ટ્રીઝની મુશ્કેલીઓ, રોજગારી, લેબર લોઝ સહિતના મુદે ગહન ચર્ચા કરી ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી સંતોષકુમાર ગંગવાર કે જેઓ ભારત સરકારમાં સ્વતંત્ર હવાલો…

શોભાયાત્રા, સમુહ ભોજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા ગઈકાલે સૌરાષ્ટ્રભરમાં સિંધિ સમાજ દ્વારા ગૂરૂનાનક દેવની ૫૫૦મી જન્મજયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. ગામોગામ શોભાયાત્રા, સમુહ ભોજન પ્રસાદ,મહાઆરતી…

કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા, કુંવરજીભાઈ બાવળીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ડો.ભરતભાઇ બોઘરા સહિતના મહાનુભાવો ઉપરાંત મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિ રાજકોટના હેમુગઢવી હોલ ખાતે જિલ્લા ભાજપ દ્વારા નવા…

જે કેદીઓની ચાલ ચલગત સારી હોય, પ૦ ટકાથી વધુ સજા ભોગવી ચૂકયા હોય તેમજ ભરોષામંદ કેદીઓને આમાં જોડવામાં આવે છે સોમનાથ કાર્તિક પુર્ણિમા મેળા રસિકોને રાજકોટ…

પાણીનાં નિકાલની તાત્કાલિક વ્યવસ્થા કરવા સ્થાનિકોની માંગ જસદણના ચિતલિયાકુવા રોડ કાળુપીરના બાવળ પાસે ભૂગર્ભ ગટરનું ખોદાણ થતાંની સાથે જ આ વિસ્તારની પાણીની પાઇપલાઇન અને સ્થાનિક રહેવાસીઓના…

આજે પ્રવીણભાઈ મણીઆર ‘કાકા’ની તૃતીય પુણ્યતિથિ શિક્ષણથી લઈ રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે પ્રવીણ કાકાએ લોકચેતના જગાવી: કલમ ૩૭૦ અને રામ મંદિર મુદ્દે પ્રવીણભાઈ મણીઆરે સ્થાનિકથી લઈ રાષ્ટ્રીયકક્ષાએ…

ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ભાવનગર ખાતે આયોજીત ગાંધી સંકલ્પ યાત્રાને પ્રસ્થાન કરાવ્યુ હતુ. આ…

એકસ્પોમાં ભાગ લેનાર તમામ ઉદ્યોગ સાહસિકોનો આભાર માનતી કમીટી ઉમિયા માતાજી સંસ્થાન, ઉંઝા દ્વારા તા.૧૮થી ૨૨ ડિસે. ૨૦૧૯ સુધી આયોજન થનાર લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ પ્રસંગે યોજાનાર…

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની ૨૦,૦૦૦થી વધુ ગુણીઓ પાણીમાં પલળી રાજકોટ, ગોંડલ, લોધીકા અને કોટડાસાંગાણીમાં ગઈકાલે ઉકળાટ બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો જેનાં કારણે ખેડુતોને વધુ એક…

૨૦૧ જેટલા વિવિધ રીઝર્વેશનમાંથી ૩૦ વર્ષથી ચાલતા આવતા પ્રશ્ર્નોનું આવશે નિવારણ: બાંધકામ ઉધોગમાં નવા પ્રાણ ફુંકાશે મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ સુરત શહેરી વિકાસ સત્તા મંડળ અને સુરત…