વર્ષ 2017 માટે અર્થશાસ્ત્રનો નોબલ પુરસ્કાર અમેરિકન અર્થશાસ્ત્રી રિચર્ડ એચ થોલરને આપવામાં આવશે. થોલરને આ સન્માન વ્યાવહારિક અર્થશાસ્ત્રમાં તેમના યોગદાન બદલ એનાયત કરાશે. થોલરે અર્થશાસ્ત્ર અને મનોશાસ્ત્રનો સચોટ તાલમેલ બેસાડી મહત્વનો સિધ્ધાંત આપ્યો છે.જેમાં લોકો પોતાની જિંદગી સારી રીતે જીવવા આર્થિક નિર્ણયો કેવી રીતે વિવેકબુધ્ધિથી લે છે તે દર્શાવ્યું છે. આ રીતે લોકોને આર્થિક રાહત થાય છે ઉપરાંત તેઓ સમાજિક ફાયદા પણ લે છે. 72 વર્ષના થોલર યુનિવર્સિટિમાં પ્રોફેસર તરીકે સેવા આપે છે.
Trending
- પૂંચ આતંકવાદી હુમલાના બે આતંકવાદીઓના સ્કેચ જાહેર કરતી પોલીસ
- સુરત : નિલેશ કુંભાણીને મતદાન અગાઉ કોંગ્રેસ પ્રવક્તાની ખુલ્લી ચીમકી
- ઓમકારેશ્વર મંદિરમાં પધાર્યા “બાબા કેદારનાથ”
- ‘સાવી’નું ટીઝર લોન્ચ, ફિલ્મ એક્શન-થ્રિલરથી છે ભરપૂર
- હાઇકોર્ટએ દિનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓને અમિત જેઠવા હત્યાકાંડ કેસમાં આપી મોટી રાહત
- મૌલવીની ધરપકડ બાદ તેના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું
- કંગના રનૌતે કર્યો વિસ્ફોટ, જાણો ચૂંટણી જીતવા બાબતે શું કહ્યું ?
- NEET પેપર લીક થયું! બિહારથી રાજસ્થાન સુધી હંગામો…