અમરેલી જિલ્લામાં હાર્દિક પટેલ અલ્પેશ કથીરીયા તેમજ અન્ય પાસ નેતાઓની હાજરીમાં ખેડુત વેદના પદયાત્રા બગસરા ગોકુલ પટેલ વાડીમાં આયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ આ યાત્રામાં બાલાપર ગામ ખાતે જાહેર સભા યોજાઈ હતી આ જાહેર સભા સાથે જ આ ખેડૂત વેદના પદયાત્રાના સમાપ્તી થઈ હતી જાહેરસભામાં હાર્દિક પટેલ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ખેડુતોની વિવિધ સમસ્યા મુદે વાત કરી હતી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા પાસ કન્વીનર પારસ ભાઈ સોજીત્રા બગસરા પાસ કન્વીનર ટીમ બાલાપુર તેમજ જિલ્લાભરનાં કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.
Trending
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે
- ઇ વોટિંગ હવે સમયની માંગ!