Abtak Media Google News

અમરેલી જિલ્લામાં હાર્દિક પટેલ અલ્પેશ કથીરીયા તેમજ અન્ય પાસ નેતાઓની હાજરીમાં ખેડુત વેદના પદયાત્રા બગસરા ગોકુલ પટેલ વાડીમાં આયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ આ યાત્રામાં બાલાપર ગામ ખાતે જાહેર સભા યોજાઈ હતી આ જાહેર સભા સાથે જ આ ખેડૂત વેદના પદયાત્રાના સમાપ્તી થઈ હતી જાહેરસભામાં હાર્દિક પટેલ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ખેડુતોની વિવિધ સમસ્યા મુદે વાત કરી હતી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા પાસ કન્વીનર પારસ ભાઈ સોજીત્રા બગસરા પાસ કન્વીનર ટીમ બાલાપુર તેમજ જિલ્લાભરનાં કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.