જુનાગઢ જિલ્લામાં કોરોના એ વધુ એક નો ભોગ લીધો છે તો છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૭ લોકોને સંક્રમિત કર્યા છે, જેમાં માણાવદરના સી.એચ.સી. ના એક આરોગ્ય કર્મીઓ સમાવેશ થાય છે. બીજી બાજુ જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં સંક્રમણ વધતા ગઇકાલના ૩૭ મળી અત્યાર સુધીના પોઝિટિવ જાહેર થયેલ દર્દીઓની સંખ્યા ૯૬૩ પર પહોંચી છે. દરમિયાન જૂનાગઢના જિલ્લા આરોગ્ય અધિકારી ડો ચેતન મહેતા દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ ગઇકાલે જૂનાગઢ જિલ્લામાં ૩૭ પોઝિટિવ કેસ સામે આવેલ છે જેમાં જૂનાગઢ શહેરના ૧૬ લોકો કોરોના ગ્રસ્ત થયા હોવાનુ જાણવા મળેલ છે, આ સિવાય જૂનાગઢ ગ્રામ્યમાં ૬, કેશોદના ૫, માંગરોળના ૧ અને વંથલીના ૨, માળિયા હાટીના ના ૧, માણાવદરના ૧, મેંદરડા ના ૧ અને વિસાવદર ના ૧ વ્યક્તિ કોરોના પોઝિટિવ આવેલ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનું નસીબ સાથ આપતું જણાય અને આકસ્મિત લાભ થાય
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી