Abtak Media Google News

લાઠી શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પી એમ શકર વિદ્યાલય ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૪૩  મી જન્મ જ્યંતી પ્રસંગે વકૃત્વ  સ્પર્ધા યોજી હતી જેમાં શાળાના વિદ્યાર્થી ઓ દ્વારા વક્તવ્ય માં સરદાર પટેલ ના જીવન કવન નો સુંદર પરિચય કરાવ્યો હતો

દાતા ઘનશ્યામભાઈ શકર પરિવાર ના અરજણભાઈ શકર દ્વારા વકૃત્વ સ્પર્ધકો ને પ્રોત્સાહિત કરાયા હતા.કોલમિષ્ટ નટુભાઈ ભાતિયા ની અધ્યક્ષતા માં શાળા સંચાલક શ્રી હિતેશભાઈ મહેતા દ્વારા પ્રાસંગિક પ્રવચન કરાયું હતું

Img 20181031 Wa0038સંપૂર્ણ કાર્યક્રમ નું સંચાલન દયાબેન ડાંગર અને ભૂમિકા બેન રાછડીયા એ કર્યું હતું સરદાર પટેલ ના જીવન કવન ને તાદ્રશ્ય કરતું મનનીય વક્તવ્ય કૃષ્ણાબેન મંડર અને જાનકીબેન ચાવ દ્વારા અપાયેલ સરદાર પટેલ ની ૧૪૩ મી જન્મ જ્યંતી ની શાનદાર ઉજવણી પ્રસંગે અનેકો સામાજિક અગ્રણી ઓ શિક્ષકો વિદ્યાર્થી ઓ ની વિશાળ હાજરી માં ભવ્ય સંસ્કૃતિ કૃતિ ઓ પ્રાથના સાથે શરૂ કરાયેલ કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન થયો હતો

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.