Abtak Media Google News

મુખ્યમંત્રીની સ્વર્ણિય ગુજરાત યોજના અંતર્ગત કાલાવડ નગરપાલીકાને શહેરના વિકાસના કામો માટે નગરપાલીકાના પ્રમુખ મનોજભાઇ જાનીને મુખ્યમંત્રીના હસ્તે ‚ા ૫૬ લાખનોચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

સ્વર્ણિય ગુજરાત અંતર્ગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ દ્વારા કાલાવડ નગરપાલીકાને વિકાસના કામો માટે ‚ા ૫૬ લાખનો ચેક અર્પણ પ્રસંગે નગરપાલીકાના પ્રમુખ મનોજભાઇ જાની, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ હસુભાઇ વોરા, નગરપાલીકાના કર્મચારી વિક્રમસિંહ જાડેજાએ ગાંધીનગર ખાતે ઉ૫સ્થિત રહી ચેકનો સ્વીકા કર્યો હતો. નગરપાલીકાને ‚ા ૫૬ લાખની ગ્રાન્ટ મળતા અને ચોમાસા પહેલા શહેરના રોડ રસ્તા તૈયાર થઇ જશે તેમ નગરપાલીકાના પ્રમુખ મનોજભાઇ જાનીએ જણાવ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.