Abtak Media Google News

શનિવારે જમ્મુના સુંજવાં આર્મી કેમ્પ પર થયેલા આતંકી હુમલામાં ઘાયલ મેજર અભિજીત 4 દિવસ બાદ ભાનમાં આવ્યા છે. ભાનમાં આવ્યા બાદ મેજરે પહેલો પ્રશ્ન પૂછ્યો કે, આતંકીઓનું શું થયું? મેજરે કહ્યું કે મને ત્યાં જવા દો. મહત્વપૂર્ણ છે કે 10 ફેબ્રુઆરીએ આ હુમલામાં 5 આર્મી પર્સન શહીદ થયા હતા, એક નાગરીકનું પણ મોત થયું હતું. આર્મીએ 3 આતંકીઓને ઠાર માર્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.