ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટ ની માંગ ને લઈને આંદોલનકારી પ્રવિણ રામને દિલ્હી ધરણા પર બેસવા દેવામાં ના આવતા ગુજરાત સહિત અન્ય ૧૪ રાજ્યોમાં ૧૫૦ થી વધારે જગ્યાઓ પર વિશાળ રેલીઓ સાથે વિરોધ જોવા મળ્યો હતો , ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, આસામ, બોમ્બે, ઝારખંડ, તામિલનાડુ, કેરળ જેવા તમામ રાજ્યમાં આ મુહિમ ઉગ્ર બની રહી છે ત્યારે આહીર રેજીમેન્ટ ના મુદ્દાને લઈને આંદોલનકારી પ્રવિણ રામ ની કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી હંસરાજ આહીર સાથે મિટિંગ થઈ અને મિટિંગમાં આહિર રેજીમેન્ટ મુદે ગહન ચર્ચા કરવામાં આવી અને આવેદન આપવામાં આવ્યું આવનારી ૪ ફેબ્રુઆરીના રોજ ભારતના ૨૬ કરોડ યાદવો દિલ્હી તરફ કુચ કરશે અને આહીર રેજીમેન્ટ નું ગઠન નહીં થાય તો ૨૦૧૯ માં સરકારે પરિણામ ભોગવવા પણ તૈયાર રહેવુ પડશે એવી પ્રવિણ રામે ચીમકી પણ ઉચ્ચારી છે.
Trending
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ