કોરોનાને નાથવાની વૈશ્ર્વિક લડાઈમાં ભારતે ‘ત્રીદેવ’નો ઉપયોગ કરવા પર ભાર મૂકયો છે. ‘ત્રીદેવ’ રૂપી આ રસીઓમાં કોવિશીલ્ડ, કોવેકિસન અને ઝાયકોવ-ડીનો સમાવેશ છે. જેમાંથી ઓકસફોર્ડ એસ્ટ્રાજેનેકા દ્વારા વિકસિતસીરમ ઈન્સ્ટીટયુટની રસી કોવિશીલ્ડના ડોઝ દેશભરમાં પહોચ્યા બાદ હવે, હૈદ્રાબાદની ભારતબાયોટેક દ્વારા વિકસીત દેશની પ્રથમ સ્વદેશી રસી કોવેકિસનના ડોઝની પણ પ્રથમ ખેપ મળી ગઈ છે. આજરોજ એરઈન્ડીયા દ્વારા હૈદ્રાબાદ એરપોર્ટથી દિલ્હી પ્રથમ જથ્થો પહોચ્યો હતો. પ્રથમ તબકકા માટે સીરમ સાથે ૧.૧૦ કરોડ ડોઝનો સોદો થયો છે. જયારે ભારત બાયોટેકને ૫૫ લાખ ડોઝનો ઓર્ડર અપાયો છે. આ બંને રસી સુરક્ષીત અને સૌથી વધુ અસરકારક હોવાનો કંપનીઓ દ્વારા દાવો કરાયો છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનું નસીબ સાથ આપતું જણાય અને આકસ્મિત લાભ થાય
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી