Abtak Media Google News

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના નિપોરા વિસ્તારમાં સુરક્ષાદળોએ બે આતંકીને ઠાર કર્યા છે. સુરક્ષાદળો છેલ્લા ઘણા દિવસથી ઓપરેશન ચલાવી રહ્યા છે.

Advertisement

ગત દિવસોમાં થયેલા એન્કાઉન્ટરમાં રિયાઝ નાયકૂ સહિત આતંકી સંગઠનના ટોચના 6 કમાન્ડર માર્યા ગયા છે.  જમ્મુ-કાશ્મીરમાં DGP દિલબાગ સિંહે સોમવારે જણાવ્યું હતું કે છે બે સપ્તાહમાં સુરક્ષાદળોએ 9 એન્કાઉન્ટરમાં 22 આતંકવાદીઓને ઠાક કર્યા છે. તેમાથી 6 ટોચના કમાન્ડર હતા.

આ વર્ષમાં અત્યાર સુધીમાં 36 ઓપરેશનમાં 88 આતંકી માર્યા ગયા છે. DGP એ જણાવ્યું કે કાશ્મીર વિસ્તારમાં લાઈન ઓફ કંટ્રોલ ઉપર આંતકવાદીઓના ઠેકાણા 150થી 250 આતંકીઓ હોય શકે છે. જમ્મુ વિસ્તારમાં 125થી 150 આતંકીઓ હોવાનું અનુમાન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.