Browsing: ahmedabad

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના ચાંદલોડિયા સ્ટેશન પર 24 કોચની વધારાની લૂપ લાઇનના નિર્માણ કાર્ય માટે અર્થવર્ક કરવામાં આવી રહ્યું છે. જેના કારણે 13 મે  થી 28…

બિનખેતીમાં ભ્રષ્ટાચાર અને વિલંબ દુર કરવા રાજય સરકારનો મહત્વનો નિર્ણય રાજય સરકાર દ્વારા જમીનની બિનખેતી પ્રક્રિયાને પારદર્શક બનાવી ભ્રષ્ટાચાર તથા વિલંબ દુર કરવા મહત્વપૂર્ણ નિર્ણય લઈ…

પરમિટ રીન્યુઅલ ફીમાં પાંચ ગણો વધારો. રીન્યુ પહેલા ૧૫ દિવસ વ્યસન છોડવાની સારવાર અને ત્રણ ડોકટરોની ભલામણ હોય તો જ પરમીટ રીન્યુ. નવા નિયમો ટુંક સમયમાં.…

સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અંતર્ગત તમામ જીલ્લાઓમાં ગેસ કનેકશનો પહોંચાડવાનું કામ સરળ રીતે પાર ગરીબ અને મધ્યમવર્ગના લોકો સુધી એલપીજી કનેકશન પહોંચાડવા સરકાર દ્વારા યોજના શરૂ…

પાકિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને છોડાવવા વિદેશ મંત્રીનું ઘ્યાન દોરાયું પાકમાં જાસુસી કરતા ઝડપાયેલા જવાનની બેન રેખા યાદવને નોકરી આપવા ગુજરાત હાઇકોર્ટ મંગળવારે કેન્દ્રને આદેશ કર્યો છે. ચાંદખેડા…

પ્રથમ રાઉન્ડમાં ૯૬૭૫ વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો જયારે ૩૫૦૦ વિદ્યાર્થીઓના પ્રવેશ હજુ બાકી!! રાઈટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત દરેક બાળકને ૧૪ વર્ષની ઉંમર સુધી ફરજીયાત અને મફત…

રાજ્ય માર્ગ પરિવહન સેવામાં નફો-નૂકસાન નહિ નાગરિકોની સુવિધા-સગવડતાનો ધ્યેય કેન્દ્રસ્થાને રાખ્યો છે:- મુખ્યમંત્રી મુખ્યમંત્રીએ ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમની નવિન મધ્યસ્થ કચેરી-કમાન્ડ કંટ્રોલ રૂમ-મેટ્રો લિંક બસ સેવા-ઇન હાઉસ…

ઈનવોઈસ મીસ મેચ જેવી નાની-નાની ભુલોના કારણે વેપારીઓના ૮૦ ટકા રિટર્ન સલવાયા ઈનવોઈશ મિસ મેચના કારણે વેપારીઓના ૮૦ ટકા ઈન્ટીગ્રેટેડ જીએસટી રીટર્ન ફસાયા છે. આ રીટર્ન…

નીટના પરિણામો મુજબ મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદ અને નેચરોપેથી જેવા કોર્ષમાં એડમીશન અપાશે રાજયભરમાં આજથી મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથીક, આયુર્વેદ અને નેચરોપેથી જેવા કોર્ષની એડમિશન પ્રક્રિયા શરુ…

સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્યમાં પ્લાસ્ટિકનો વપરાશ ઘટે, પ્લાસ્ટિકના વપરાશના મર્યાદિત ઉપયોગ અંગે જન જાગૃતિ કેળવાય તે માટે રાજ્યભરમાં અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત…