Browsing: ayurveda

હવાઇચોક વિસ્તારમાં પાંચ પેઢીથી ઔષધી યુક્ત કાવાનું વેંચાણ કરતા કિરીટભાઇ ભાનુશાળી: ખારો, ખાટો, તીખો, તુરો, કડવો અને મધુર આ પાંચ રસથી કાવો બનાવાય તાંબાના વાસણમાં કાવાને…

આયુર્વેદની દ્રષ્ટિએ આમળાને શિયાળામાં શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે. વિટામીન સી થી ભરપુર આમળામાં ભરપુર પોષકતત્વો જેવા કે એન્ટી ઓકસીડેન્ટ, કેલ્શિયમ, આયર્ન, પોટેશ્યમ વગેરે પોષક તત્વો…

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારત હવે આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે, દાયકાઓ પહેલા પ્રબુદ્ધ તત્વચિંતકોએ એ ભવિષ્યવાણી કરી હતી કે 21મી…

આયુર્વેદ આજે નહિ તો ક્યારે ? ભારતમાં તબીબી શિક્ષણનું નિયમન કરતા નેશનલ મેડિકલ કમિશનનો નવો લોગો વિવાદમાં આવ્યો છે કારણ કે હિંદુ દેવતા ધનવંતરીની છબીએ ભારતના…

આજની ઝડપી ગતિશીલ દુનિયામાં, આકર્ષક રીતે વૃદ્ધ થવાની અને જીવનશક્તિ જાળવી રાખવાની ઇચ્છા એ એક સાર્વત્રિક આકાંક્ષા છે. આયુર્વેદ, પ્રાકૃતિક ઉપચારની એક પ્રાચીન પ્રણાલી જે ભારતમાં…

Vlcsnap 2023 07 25 10H45M05S442

આયુર્વેદ આજે નહીં તો ક્યારે? શ્રમ, યોગ, વ્યાયામ, રસોડાના ઔષધોને જીવનમાં વરણી લેવા: આયુર્વેદ તબીબો વાયુ,પીત-કફનું અસમતોલન બીમારીઓનું ઘર: અગિન માંદિયની સારવાર હિતવાહ જીવનશૈલી બદલાય છે…

Screenshot 1 5

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદએ દેશની શ્રેષ્ઠ સંસ્થા કેન્દ્રીય મંત્રીએ સંસ્થાની મુલાકાત લઇ શિક્ષકો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ સાથે વિવિધ મુદ્ાઓ પર ચર્ચા કરી જામનગર ખાતે…

Screenshot 2 43

જામનગરની વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો 28મો પદવીદાન સમારોહમાં ચાર મહાનુભાવોને ડોક્ટર ઓફ લિટરેચર અને 741 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાય ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટી દ્વારા રાજ્યની ચાર…

Influenza Cases H3N2

આયુર્વેદ ચિકિત્સામાં તાસીર મુજબ ઉપચાર ઉપલબ્ધ છે ઇન્ફ્લુએન્ઝા વાઈરાલ સંક્રમણથી ઉત્પન્ન થતો રોગ છે. ઇન્ફ્લુએન્ઝા રોગનું સંક્રમણ સામાન્ય રીતે ભારતમાં ઋત સંધિના મહિનાઓ દરમિયાન જોવા મળે…

Ayurveda

કોરોનાના વાયરસને નિષ્ક્રિય કરી શકાય તેવી ઔષધો મૌજુદ દુનિયા આખીને હંફાવનાર કોરોનાના દરેક વેરિયન્ટને આયુર્વેદ ઔષધમાં સંશોધન કરીને અટકાવી શકાય તેવો આત્મવિશ્ર્વાસ આયુર્વેદ આચાર્ય વૈદ્ય ડો.અક્ષય…