bjp

રીપોટર :- સાગર સંઘાણી જામનગર નાં ભાજપ નાં કોર્પોરેટર નાં પિતા નું આજે વીજ આંચકો લાગતાં મૃત્યુ થયું છે. આ સમાંચાર સાપડતાં જ ભાજપ ના આગેવાનો…

જવાહર ચાવડા કઈક નવાજુની કરે તેવા એંધાણ ભાજપનું ચિન્હ હટાવતો વિડીયો વાઈરલ કર્યો વિડીઓ જાહેર કાર્ય બાદ જવાહર ચાવડાનો ફોન સ્વીચ ઓફ જુનાગઢ ન્યુઝ :  ચુંટણી તો પૂરી થઈ…

ભાજપ અને  સંઘ વચ્ચે બરાબરની જામી: કમળને બહુમતી ન મળતા આરએસએસનાં આગેવાનો રોજ કરી રહ્યા છે ટીકા ટિપ્પણી પ્રખર હિન્દુવાસી વિચારધારા ભાજપ અને  આરએસએસને એક સિકકાની…

ભાજપના નવા સંગઠન માળખામાં સંઘના સારથીઓને હોદાઓ આપવા જ પડશે: મોદી પાસે બહુમત ન હોય હવે સંઘના શરણમાં જવું જરૂરી પ્રખર હિન્દુત્વની વિચારધારા ધરાવતા રાષ્ટ્રીય સ્વયં…

જગન્નાથ પૂરી મંદિરના ચારેય દરવાજા ફરીથી ખોલવાનો નિર્ણય લેવાયો  નેશનલ ન્યૂઝ : રાજ્ય સરકારે તમામ મંત્રીઓની હાજરીમાં આવતીકાલે વહેલી સવારે પુરી જગન્નાથ મંદિરના ચારેય દરવાજા ફરીથી ખોલવાનો…

પરસોતમભાઈ સોલંકી સિવાયના કોળી સમાજના કોઈ નેતા ઉપડતા નથી: નિમુબેન બાંભણીયાને કેન્દ્રમાં મંત્રી પદ આપી એક કાંકરે અનેક નિશાન સાધ્યા ગુજરાતમાં વિધાનસભાની 23 બેઠકો પર કોળી…

ફાયર એનઓસી, બીયુ પરમીશન સહિતના મુદ્ે મુખ્યમંત્રીને રજૂઆત લોકસભા સામાન્ય ચૂંટણી બાદ પ્રથમ વખત રાજકોટના પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન…

વર્તમાન પ્રમુખ સી.આર.પાટીલનો કેન્દ્રીય મંત્રી મંડળમાં સમાવેશ કરાતા હવે એકાદ પખવાડીયામાં હાઈકમાન્ડ ગુજરાત માટે કરશે નવા અધ્યક્ષની નિમણુંક: ત્રણથી ચાર નામો ચર્ચામાં શંકર ચૌધરી, મયંક નાયક,…

કેન્દ્રમાં મંત્રી મંડળના સભ્યોને ખાતાની ફાળવણી કરાયા બાદ સંગઠનમાં પરિવર્તનનો પવન ફુંકાશે સંઘ વિના ભાજપનો સંઘ દ્વારકા પહોંચાડવા મથી રહ્યો છે લોકસભાની ચૂંટણીમાં ધાર્યા પરિણામો ન…

એક મહિનામાં જ ગુજરાત પ્રદેશ ભાજપને મળશે નવા પ્રમુખ: જ્ઞાતિ – જાતિના સમીકરણોને સાઇડમાં મૂકી લાયકને સંગઠનની જવાબદારી સોંપવા કાર્યકરો – આગેવાનોની લાગણી ગુજરાત પ્રદેશ ભાજપનો…