bjp

General Board in the Corporation tomorrow: Questions from the opposition who woke up late

બોર્ડમાં ભાજપના 16 કોર્પોરેટરોએ 32 અને કોંગ્રેસના બે કોર્પોરેટરોએ 6 પ્રશ્ર્નો રજૂ કર્યા: નામકરણ સહિતની 9 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે સવારે મેયર નયનાબેન…

વડીલ કે કોર્પોરેટરને ‘પ્રમુખ પદ’ નહીં આપવાની ભાજપની ગંભીર વિચારણા

60 વર્ષથી ઉપરની ઉંમરના આગામી દિવસોમાં 21 જિલ્લા-મહાનગરોના પ્રમુખ જાહેર કરી દેવાય તેવી શક્યતા: બાકીના નામો નવા પ્રદેશ અધ્યક્ષ ફાઇનલ કરશે ભાજપની ગોથે ચડેલી પતંગને કેન્દ્રીય…

શહેર ભાજપના સુકાની માટે દાવેદારી કરવા ર0થી વધુ નેતાઓ તલપાપડ

વર્તમાન પ્રમુખ મુકેશ દોશી ઉપરાંત પ્રદીપ ડવ, પુષ્કર પટેલ, મનિષ રાડીયા, અરવિંદ રૈયાણી, અશ્ર્વિન મોલીયા, જીગ્નેશ જોષી, દલસુખ જાગાણી, દેવાંગ માંકડ, કિશોર રાઠોડ, વલ્લભ દુધાત્રા, જીતુ…

BJP calls Kejriwal a 'Chhota Pandit' from the film Bhoolbhulaiya

ભાજપે કેજરીવાલને ભુલભુલૈયા ફિલ્મના ‘છોટા પંડિત’ ગણાવ્યા:કહ્યું- તેઓ ચુનાવી હિન્દુ છે, કેજરીવાલે કહ્યું, શું મને ગાળો આપવાથી દેશનું ભલું થશે? દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ આજે…

ભાજપને ગત વર્ષની તુલનાએ ત્રણ ગણું વધુ રૂ.2244 કરોડ ફંડ મળ્યું

કોંગ્રેસને 289 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું: ભાજપને કોંગ્રેસ કરતાં 776.82% વધુ દાન મળ્યું ભારતીય જનતા પાર્ટી માટે આ વર્ષ માત્ર ચૂંટણી પરિણામોની દૃષ્ટિએ સુખદ જ નહોતું…

ઉપલેટા શહેર ભાજપ પ્રમુખ પ્રતિક વોરાએ 24 કલાકમાં જ રાજીનામુ ધરી દીધું!

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પત્ર લખી જવાબદારીમાંથી મૂક્તિ માંગી ઉપલેટા શહેર ભાજપના પ્રમુખ બનવા પહેલા દાવેદારી નોંધાવી બાદ પાર્ટીએ જવાબદારી સોંપતા જવાબદારીમાંથી મુક્ત કરવા પ્રદેશ ભાજપના પ્રમુખ…

Apart from being a former PM, what was Atal Bihari for India and BJP? The whole story from adopted daughter to 'I will not give up'

ભૂતપૂર્વ PM હોવા ઉપરાંત, અટલ બિહારી ભારત અને ભાજપ માટે શું હતા? દત્તક પુત્રીથી લઈને ‘હું હાર નહીં માનુ’ સુધીની આખી કહાની અટલ બિહારી: ભારત આજે…

સૌરાષ્ટ્ર-કચ્છના 10 જિલ્લાના મંડલ પ્રમુખોના નામ જાહેર કરતો ભાજપ

જામનગર જિલ્લાના મંડલ પ્રમુખના નામ જાહેર કરવાના બાકી: રાજકોટ, જુનાગઢ અને ભાવનગર મહાનગરના વોર્ડ પ્રમુખના નામ પણ જાહેર કરી દેવાયા: શહેર – જિલ્લા પ્રમુખના નામ આવતા…

ભાજપના સાંસદ પ્રતાપ સારંગી ઘાયલ: રાહુલ ગાંધીએ ધક્કો માર્યો હોવાનો આરોપ

સંસદના બંને ગૃહોમાં બાબાસાહેબ ડો.ભીમરાવ આંબેડકરના મુદ્દે કોંગ્રેસ અને ભાજપ બંનેએ પ્રદર્શન કર્યું, મકર દ્વાર ખાતે બંને પક્ષના સાંસદો વચ્ચે મારામારી અને ઝપાઝપીના સમાચાર સામે આવ્યા…

Umargam: State Finance Minister laid the foundation stone for the development works of road renovation worth Rs 15 crore

પંદર કરોડનાં માર્ગોના નવીનીકરણના વિકાસકામોનું રાજ્યના નાણાંમંત્રીએ કર્યું ખાતમુહુર્ત નાણાંમંત્રી કનુ દેસાઈએ 30 એપ્રિલ સુધીમા કાર્ય પૂર્ણ થવાનો આશાવાદ વ્યક્ત કર્યો સરીગામ ઉદ્યોગો સાથે સંકળાયેલ હોવાથી…