Blood

કેમ્પમાં પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ, ધારાસભ્ય ઉદય કાનગડ, ડો.દર્શિતા શાહ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી નરેશભાઈને જન્મદિનની શુભેચ્છા પાઠવી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઇ…

આર્ટિફિશિયલ સ્વીટનર્સ અને હૃદયના સ્વાસ્થ્ય વચ્ચે શું સંબંધ છે? શું આર્ટિફિશિયલ  સ્વીટનર્સ પણ કેન્સરનું કારણ બની શકે છે? તેમના ઉપયોગથી કયા રોગોનું જોખમ વધી શકે છે?…

જામનગર ન્યુઝ : જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા છેવાડાના વિસ્તારોમાં રહેતા પશુપાલકોને સુવિધા મળી રહે, તે માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જામનગર તાલુકામાં આવેલા…

પુખ્ત વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછા 30 ગ્રામ ફાઈબર ખાવું જોઈએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)અનુસાર, હાલમાં વિશ્વભરમાં લગભગ 20 કરોડ લોકો કોરોનરી હૃદય રોગથી પીડિત છે. આ…

રકતનું એક ટીપુ અકાળે ઓલવાતુ જીવન બચાવી શકે સૌરાષ્ટ્રભરમાં ગઇકાલે 14 જુનના વિશ્ર્વ રકતદાતા દિવસે માનવ સેવાનો ઘોડાપુર સર્જાયો હોય તેમ ઠેર ઠેર ગામે ગામ રકતદાન…

આજે વિશ્ર્વ રકતદાતા દિવસ એક વખત કરેલું રકતદાન 3 લોકોનો જીવ બચાવી શકે છે: વિશ્ર્વભરમાં દર બે સેક્ધડે એક વ્યકિતને રકતની જરૂરિયાત પડે આજે સમગ્ર વિશ્ર્વમાં…

રક્ત પ્રકારો ચોક્કસ એન્ટિજેન્સની હાજરી અથવા ગેરહાજરી દ્વારા નક્કી કરવામાં આવે છે.આ પદાર્થો રોગપ્રતિકારક પ્રતિક્રિયાને ઉત્તેજિત કરે છે.સલામત રક્તદાન એ રક્તના પ્રકાર અને ક્રોસ-મેચિંગ પર આધારિત…

આજે વિશ્ર્વ રક્તદાતા દિવસ શસ્ત્ર ક્રિયાઓ, બાળ જન્મ, કેન્સરની સારવાર અને અકસ્માત પીડિતો માટે કટોકટીની સંભાળ સહિતની મેડિકલ પ્રક્રિયામાં રક્તદાન નિર્ણાયક : રક્તની સાર્વત્રિક જરૂરિયાત હોવા…

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે એસસીએસએસકે એસો. સભ્યોએ આપી વિગત રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થે એસસીએસએસકે એન્ડ એસોસિએશન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ઓફિસ પ્રારંભ નિમિતે નાના મવા સર્કલ પાસે રવિવારે રક્તદાન…