Browsing: CMO

પ્લેટફોર્મનો ઉપયોગ પ્રદેશના લોકો સાથે જોડાવા માટે કરશે ગુજરાત, ડિસેમ્બર, 2021: ગુજરાતના માનનીય મુખ્યમંત્રી,  ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના લોકો સાથે તેમની માતૃભાષામાં જોડાવા માટે ભારતના બહુભાષી માઇક્રો-બ્લોગિંગ…

હિતેશ રાવલ – સાબરકાંઠા રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણીના ભાગરૂપે રોજ એક સપ્તાહ દરમિયાન અલગ-અલગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજ રોજ રાજ્યમાં…

અબતક, રાજકોટ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે 65મો જન્મદિવસ છે. વિજયભાઈએ પોતાના સુશાષનથી લોકોના દિલ જીતી લીધા છે. ત્યારે હવે તેઓ વિજય ભવ તો છે જ, જેથી…

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, વર્તમાન સમયમાં વિશ્વ સમક્ષ અનેક પ્રકારના આરોગ્યલક્ષી પડકારો આવી રહ્યાં છે ત્યારે આજની એકવીસમી સદીમાં આયુર્વેદનો વ્યાપ ખૂબ પ્રમાણમાં…

હિતેશ રાવલ, સાબરકાંઠા: કોરોનાકાળમાં માતા પિતા ગુમાવનાર નિરાધાર બનેલા બાળકોની આધાર બનવાની સંવેદનશીલતા રાજયના મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ દાખવી છે. પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીની નેતૃત્વવાળી સરકારના ૭ વર્ષ…

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી સાથે યુગાન્ડાના ભારત સ્થિત હાઈ કમિશનર મિસ ગ્રેસ અકેલોએ ગાંધીનગરમાં મુલાકાત લીધી હતી. ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે દેશમાં મેન્યુફેકચરિંગ હબ તેમજ દેશના એમ.એસ.એમ.ઇ.…

મૃતકોના પરિવારને મુખ્યમંત્રી દ્વારા 4-4 લાખની સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાંથી અપાશે, અંગ્નિકાંડમાં દાઝેલા તથા ઘવાયેલા માટે પણ રૂપિયા 50 હજારની સહાય જાહેર ઘવાયેલા તથા દાઝેલાને યોગ્ય તેમજ…

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે 5 મહિના બાદ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજકોટની સમીક્ષા…

આજ રોજ ગુજરાત સરકારના CMO સચિવ અશ્વિની કુમારે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, હાઈવે પર હવેથી 24 કલાક પેટ્રોલપંપ ચાલું રહેવાની જાહેરાત કરાઈ છે જેથી મુસાફરોને…

ગૌશાળા અને પાંજરાપોળમાં પશુદીઠ રૂ. 25ની સબસીડી આજ રોજ CMO સચિવે અશ્વિનીકુમાર દ્વારાં રજીસ્ટર્ડ ગૌશાળા-પાંજરાપોળને સહાય આપવા મામલે મોટો નિર્ણય જાહેર કર્યો છે. ગૌશાળા અને પાંજરાપોળમાં…