Browsing: food

દરેક વ્યક્તિના જીવનમાં આહારએ ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. આહાર જો સારો લેવામાં આવે તો સ્કીનની કોઈપણ સમસ્યા થતી નથી તેવું અનેક સ્કીનના ડોક્ટરો સલાહ આપે…

કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં લોકડાઉન અમલમાં છે. લોકડાઉનના મુશ્કેલ સમયમાં જરૂરીયાતમદો અને ગરીબ લોકોને સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્રારા અનાજ અને ભોજનની સેવા કરવામાં…

નેશનલ ફૂડ સિકયોરીટી એકટ હેઠળ રાજયોને  ૧.૦૯ લાખ ટન કઠોળ અપાયું લોકડાઉન દરમિયાન લોકોને જીવનજરૂરીયાત ચીજવસ્તુઓની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા…

સચિન તેંડુલકરે પ્રધાનમંત્રી રાહત ફંડમાં ૨૫ લાખ અને મહારાષ્ટ્ર મુખ્યમંત્રી રાહત ફંડમાં ૨૫ લાખની સેવા કરી કોરોનાના કહેર વચ્ચે સમગ્ર વિશ્ર્વમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે…

પોલીસ કમિશનર અને મ્યુનિ. કમિશનરે બિલ્ડર એસો.ની કામગીરી નિહાળી પ્રોત્સાહિત કર્યા સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટ જિલ્લામાં કોરોનાની મહામારી વચ્ચે જરૂરિયાતમંદ પરિવારોની જીવન નિર્વાહ માટેની જરૂરિયાત પૂર્ણ…

કોરોનાને લઈ જે રીતે લોકડાઉનની સ્થિતિ સર્જાય છે તેનાથી લોકો પૂર્ણત: ઘરમાં કવોરન્ટાઈન થઈ ગયા હોય તેવું લાગે છે. આ સમયગાળા દરમિયાન લોકોને લિજ્જતદાર અને લજીસ…

માનવ કલ્યાણ મંડળના સહયોગથી ગરીબોને  ભોજન, દુધ અને છાશ સહિતનું થતુ વિતરણ સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાઇરસનો કહેર છે ત્યારે ભારતમાં પણ કોરોના વાઇરસ સામે લડવા માટે…

હળદર, મકાઈના પૌવા, તજ જેવી ખાદ્ય ચીજવસ્તુઓનું સેવન લોકોને સ્વસ્થ રાખવામાં અત્યંત મદદરૂપ નિવડે છે ભારત દેશનાં લોકો ખાણી-પીણીના શોખીન માનવામાં આવે છે ત્યારે સ્વાસ્થ્ય જળવાય…

આ સમયગાળામાં દરમિયાન લોકો ઘરનો ખોરાક લેવા પ્રેરીત થયા કોરોનાના કારણે સમગ્ર વિશ્ર્વમાં મહામારી ફેલાય છે અને વિશ્ર્વ આખુ લોકડાઉન થઈ ગયું છે ત્યારે ભારત દેશમાં…

ટોકન સિસ્ટમથી અપાશે અનાજ  સવારે ૮થી રાત્રે ૮ સુધી રેશનિંગની દુકાનો રહેશે ખુલ્લી લોકડાઉનના પિરિયડમાં ગરીબોને જમવાની તકલીફ ન પડે તે માટે સરકારે નિશુલ્ક રાશન આપવાનું…