forest department

Gir Somnath: Inaugurating the 75th Forest Festival, Minister Kunvarji Bavaliya

કુદરતી આપદાઓને ખાળવા અને હરીભરી પૃથ્વી માટે વૃક્ષો ખૂબ જ આવશ્યક : કુંવરજી બાવળિયા Gir somnath : વેરાવળ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ વેરાવળ બાયપાસ પાસે…

A grand celebration of 'World Lion Day' at Sasan-Gir under the chairmanship of CM Bhupendra Patel

વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવોની ઉપસ્થિત સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં પણ ‘વિશ્વ સિંહ દિવસ’ની ભવ્ય ઉજવણી થઈ વન વિભાગના ત્રણ પુસ્તકોનું વિમોચન તેમજ ઈકો…

2 ivory of 7 kg found in Uttarakhand, three traffickers arrested

હરિદ્વાર, ઉત્તરાખંડમાં STF અને વન વિભાગની ટીમે દાણચોરોની એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે અને સાત કિલો હાથીદાંત સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા લોકો…

12.20 crore trees will be planted across the state under the 'Ek Ped Maan Ke Naam' campaign inspired by Prime Minister Narendra Modi.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં સપ્ટેમ્બર-૨૦૨૪ સુધીમાં 12.20 કરોડ વૃક્ષો વવાશે ‘એક પેડ માં કે નામ’ અભિયાનને રાજ્યમાં…

WhatsApp Image 2024 05 22 at 08.59.14 81a61256

જામજોધપુર તાલુકાના હોથીજી ખડબા ગામમાં એક કૂવામાં પડી ગયેલા અજગર નું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું ૮૦ ફૂટ ઊંડા કૂવામાં વન વિભાગે એક કલાકથી જહેમત બાદ…

WhatsApp Image 2024 05 17 at 15.59.14 5a968eae

વન વિભાગ આવતા અઠવાડિયે ભારતીય જંગલી ગધેડાની ગણતરી કરવા માટે એક વિશાળ કવાયતની તૈયારી કરી રહ્યું છે, એક એવી પ્રજાતિ જેની વિશ્વમાં એકમાત્ર જંગલી વસ્તી કચ્છના…

4 4

આ પહેલનો હેતુ ગુજરાત સરકારના વન વિભાગ સાથે મળીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઇ.એલ.) એ ગીર રક્ષિત વિસ્તારમાં 1,534 ખૂલ્લા કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધવાનું કાર્ય પૂર્ણ…

Website Template Original File 168

હિંમતનગર સમાચાર હીમતનગરના  મોઢુકા ગામેથી દીપડો પકડાયો હતો. જેમાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગામમાં વહેલી સવારે દીપડો દેખાતા ગામલોકોમાં ભયનો માહોલ છવાયો હતો અને ભયને…

Screenshot 2 8

આ વર્ષે 201 હેક્ટરમાં અંદાજીત 194000 વૃક્ષોનું વાવેતર કરશે ગીર સોમનાથ વનવિભાગ દ્વારા  વર્ષ 2021-2022માં 262 હેક્ટરમાં 256000થી વધુ અને વર્ષ 2022 -23માં 202 હેકટરમાં 197000થી…

117

ઘેટાના મોત અંગે વન્ય પ્રાણી કે જંગલી શ્વાન ? તે અંગે વન વિભાગએ તપાસ હાથ ધરી શિયાળાની શરૂઆતમાં ગોંડલ પંથકમાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓના આંટા…