ખનીજનું બિનઅધિકૃત વહન કરી ખનીજચોરી કરતાં ઈસમોનો રૂ. 50 લાખનો મુદ્દામાલ સીઝ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની તપાસ ટીમ દ્વારા બ્લેકટ્રેપ…
girsomnath
બાળ અધિકારો અને બાળક માટે હિતલક્ષી નીતિઓને અમલમાં મૂકવા સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન આપતા આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબહેન ગજ્જર ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગે આજરોજ ગીર…
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા બાબતે વિવિધ કાર્યવાહી વિષયક ચર્ચા કરાઈ અધિકારીઓની ઉપસ્થિતિમાં આરોગ્યલક્ષી સેવાઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાઈ ગીર…
મેરા ઘર મેરા આશિયાના કાર્યક્રમ અંતર્ગત મકાનો સોંપવા ડ્રોનું આયોજન કરાયું સમસ્ત પટણી સમાજના સૌજન્યથી પટણી સમાજના હોલ ખાતે મકાનો સોંપવા આયોજન કરાયું 48 જેટલા લોકોને…
સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે “મંદિર, તીર્થ અને પરંપરા” વિષય પર યોજાયો સેમીનાર વિદ્યાર્થીઓને સોમનાથ મંદિર અને તેના મહત્વ વિશેની અપાઈ જાણકારી સંસ્કૃત યુનિવર્સિટીના પ્રોફેસર્સ, અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ…
કોડિનાર ખાતે સાંસદ રાજેશ ચૂડાસમાના હસ્તે 32 વિકાસ કામોનું લોકાર્પણ 16.73 કરોડના કામોનું કરાયું લોકાર્પણ શિક્ષણ, આરોગ્ય સહિત વિવિધ ક્ષેત્રોના કામો ખૂલ્લાં મૂકાયાં કોડિનાર: પ્રધાનમંત્રી ખનીજ…
મહાશિવરાત્રીને અનુલક્ષીને સોમનાથ મંદિર ખાતે ટ્રાફિક તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ગુડલક સર્કલ, હમીરજી સર્કલથી…
સોમનાથ મંદિર તથા આસપાસના સ્થળો ખાતે કાર્યક્રમને અનુલક્ષીને પૂર્વતૈયારીઓને ઓપ આપ્યો મહોત્સવ દરમિયાન સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ સાથે મહાશિવરાત્રિનું આયોજન-કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ગીર સોમનાથ: ‘સોમનાથ મહોત્સવ’ ની તૈયારીઓને…
પ્રભાસ પાટણ નાના કોળી સમાજ દ્વારા મહા બીજની ભવ્ય ઉત્સવ ઉજવણી માલપુઆનો મહાપ્રસાદ પાંચ હજારથી વધુ લોકોએ લીધો કાર્યક્રમને સફળ બનાવવા નાના કોળી સમાજના પ્રમુખ સહિતના…
ગીર સોમનાથ જિલ્લામાં દુ-ષ્કર્મ અને એટ્રોસિટીના એક કેસમાં નાસતા ફરતા આરોપી અમાર ઉર્ફે અમર જીકાણીએ પોલીસ કસ્ટડી દરમિયાન એસિડ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ સારવાર દરમિયાન…