Browsing: Gujarat News | Anand

મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન દરમિયાન રાજયમાં કચરાના ઢગલાંઓ દૂર કરી સ્વચ્છ-સ્વસ્થ અને તંદુરસ્ત ગુજરાત નિર્માણની પરિકલ્પનાને સાકાર કરવાની સંકલ્પબધ્ધતા વ્યકત કરી…

પર્યાવરણ-સ્વચ્છતા અભિયાન :સાણંદ  સાણંદમાં પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાનનું નેતૃત્વ શ્રમદાનથી કરતા મુખ્ય મંત્રીશ્રી  ૪૦૦ મોટા શહેરોમાં બહાર કચરો ફેંકવા પર દંડાત્મક કાર્યવાહી માટે સરકાર વિચારાધિન છે……