ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે તેમની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે. સાથોસાથ આ દિવસે કેળાના ઝાડની પૂજા કરવી પણ ખૂબ જ શુભ…
happiness
બજારોમાં ગ્રાહકોની ભીડ: રૂ.600 થી શરૂ થઈને રૂ.2500 અને તેથી વધુ કિંમતના રેઈનકોટ ઉપલબ્ધ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લાંબા સમયથી રાહ જોવાઈ…
આજનો યુવાન જવાબદારીમાંથી કેમ ભાગે છે ? આ એક જટિલ પ્રશ્ન આજના યુવાધન વિશે ઘણા અલગ અલગ મંતવ્યો છે? નકારાત્મક દ્રષ્ટિકોણથી જવાબદારી ટાળી રહ્યો છે: વ્યક્તિગત…
આજે ‘વર્લ્ડ ડોલ ડે’: પ્રેમ, ખુશી અને વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે સમજણને પ્રોત્સાહન આપવાનો એક અનમોલ અવસર, ઢીંગલી માત્ર રમકડું જ નહીં, પરંતુ બાળપણની સૌથી વ્હાલી અને…
પૈસાની સમસ્યા માટે એસ્ટ્રો ટિપ્સ : ધ્યાનમાં રાખો, પૈસા કમાવવા જેટલા મહત્વપૂર્ણ છે, તેનું સંચાલન કરવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. થોડી સમજદારી અને સાવધાની રાખીને,…
હનુમાનજી ભગવાન રામના સૌથી મોટા ભક્ત છે. પંચમુખી હનુમાનજીના પ્રત્યેક મુખનું એક આગવુ મહત્વ છે. લોકવાયક અનુસાર હનુમાનજીનું નામ સાંભળતા જ મોટભાગના દુ:ખ દૂર થઈ જાય…
કુદરતે આપણી આસપાસ રંગોની લ્હાણી જ કરી છે. ફુલ છોડ, વૃક્ષો-વનરાજી, રંગબેરંગી શાકભાજી અને ફળો તેમજ ધનધાન્ય સર્જીને કુદરત આપણને કહે છે કે મનુષ્ય જીવન પણ…
સિંદુર અને કંકુ વચ્ચે તફાવત છે, પૂજા દરમિયાન બંનેનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે: આજથી આઠ હજાર વર્ષ પહેલાં હડપ્પા અને મોહેંજો દડો સંસ્કૃતિના ખોદકામ…
તમને પણ આવું થાય છે કે આમ ક્યાંય VIBE જ ના આવતી હોઈ..? આજકાલ આમ કેવું થઇ ગયું છે કે ગમે ત્યાં જાઓ ગમે તે કરો…
નાની-નાની વાતમાં થાય છે ઝઘડા..? વટ સાવિત્રીના પવિત્ર દિવસે દંપતીએ કરવો જોઈએ આ ઉપાય વટ સાવિત્રી 2025 : વટ સાવિત્રી વ્રત 26 મે ના રોજ ઉજવવામાં…