Browsing: junagadh

કહેવત છે કે, ભણેલા ભૂલે તો આખી ભીંત ભૂલી જાય… એમ ગીર અભ્યારણના વન અધિકારીઓ એ પણ આવું જ કરી નાખ્યું હોય તેમ ગિરના જાખિયા નેસમાં…

કેશોદમાં લોકડાઉન ચારમાં એજન્સીઓ અને ગલ્લા શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ કેટલાક મોટા લોભિયા વેપારીઓ પાન મસાલાની છાપેલી કિંમત કરતા અનેક કિંમત લઇ રહ્યા …

કેસર કેરીના પિયર ગીરમાં અમેરિકાના ફ્લોરિડાની જાંબલી કલરની કેરીનું ઉત્પાદન ડાયાબિટીસના દર્દીઓ પણ જાંબલી કેરી ખાઇ શકતા હોવાથી માંગ સાથે માન પણ વધ્યું માળીયા તાલુકાના જાલંધર…

આંતરજ્ઞાતિય લગ્ન કરનાર યુવતિના પિતાએ આપઘાત કર્યા બાદ ભાઇએ પિતરાઇની મદદથી બનેનું ઢીમ ઢાળી દીધુ’તુ જૂનાગઢના વંલી નજીક ગત મોડી સાંજે પ્રેમ લગ્ન કરનાર પ્રેમી યુગલ…

દર્દીઓએ આરોગ્ય તંત્રની સેવાને બિરદાવી: દર્દીઓએ કોવિડ-૧૯ પોઝિટિવ નામનું વોટ્સએપ ગ્રુપ બનાવીને સુખ-દુ:ખની વહેંચણી કરી હતી જૂનાગઢ જિલ્લાના ૩ મહિલાઓ સાજા થતા આજે સીવીલ હોસ્પિટલી ડિસ્ચાર્જ…

ગીર ગઢડા મુસ્લિમ એકતા મંચ દ્વારા કોરોના વોરિયર્સને  સન્માન પત્ર પાઠવી સંન્માનિત કર્યા હતાં. ગીર ગઢડા તાલુકાના મહીલા પી.એસ.આઈ.અધેરા તેમજ પોલીસ સ્ટાફ તેમજ આરોગ્ય વિભાગ ના…

જુનાગઢ વહીવટીતંત્ર દ્વારા ૧૨૮૭ શ્રમિકોને એક ખાસ ટ્રેન દ્વારા બિહારના બાકા માદરે વતન તરફ પ્રયાણ કરાવાયું હતુ. હાલ લોકડાઉનના પગલે ખાસ ટ્રેન દ્વારા શ્રમિકોને તેના વતન…

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ની સુચના અને માર્ગદર્શન હેઠળ કેશોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કેશોદ મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે છેલ્લાં બે અઠી…

લોકડાઉન વચ્ચે ટાઇમપાસ માટે પતો ટીચવો પડ્યો મોંઘો ગૃહિણીઓને છોડાવવા પરિવારજનોની દોડધામ જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતી ૬ ગૃહિણીઓ લોક ડાઉન દરમિયાન પરિવાર સાથે રહેવાના બદલે ધોળા…

દર્દીનારાયણની સેવામાંજ જેમને સંતોષ છે તેવા ૫૫ વર્ષિય રૂકશાનાબેન સિવિલ હોસ્પિટલ જૂનાગઢમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર તહેવાર ઈદ હોવા છતાં આ…