Maharaj

હરિભકતોના ઘર મંદિર માટે 725 અક્ષર પુરૂષોતમ મહારાજની મૂર્તિઓની સમુહ પ્રતિષ્ઠા: બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે સિધ્ધાંત દિન ઉજવાયો બી.એ.પી.એસ.સ્વામીનારાયણ મંદિર કાલાવડ રોડના આંગણે બી.એ.પી.એસ.  સંસ્થાના છઠ્ઠા  આધ્યાત્મિક …

1882ના મહારાજ કેસને લઈને બનેલી નેટફ્લિક્સની ફિલ્મ વિવાદમાં, 18 જૂને આગામી સુનાવણી બોલીવુડના પ્રખ્યાત અભિનેતા આમીરખાનના પુત્ર જુનૈદ ખાન પોતાની ફિલ્મ ‘મહારાજ’ની સાથે બોલીવુડમાં એન્ટ્રી કરી…

આજે રોહિણી નક્ષત્રમાં શનિ મહારાજની જયંતી છે. આજે વૈશાખ વદી અમાસ છે. શનિ જયંતીની ઉજવણી ઠેર ઠેર પૂજન અર્ચન અને શ્રધ્ધાભાવ સાથે થશે. રાજકોટમાં જ્યુબેલી બાગમાં…

બેન્ડવાજા સાથે સામૈયુું સજુબા સ્કૂલેથી શરૂ કરી શેઠજીના દેરાસર ખાતે પૂર્ણ: સંઘના ભાઈઓ-બહેનો-બાળકો મોટી સંખ્યામાં જોડાયા જૈન ધર્મના સાધુ-સાધ્વીઓના ચાતુર્માસ પ્રવેશ ચાલી રહૃાો છે ત્યારે જામનગર…

માણસમાત્રને જોઈએ છે આનંદ, સુખ, શાંતિ. જીવન આનંદમય, સુખમય, શાંતિમય હોય તેવું સૌ કોઈ ઇચ્છે છે. પરંતુ એવું બનતું નથી. સુખ-દુ:ખનાપ્રવાહો સૌ કોઈને તાણી જાય છે.…

વર્ષ 2011માં H.S.C વિજ્ઞાન પ્રવાહમાં સારા ગુણ પ્રાપ્ત કરીને હજારો વિદ્યાર્થીઓએ એન્જિનિયરીંગની વિવિધ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવ્યો. આ પ્રવેશ મેળવવા માટે સમગ્ર વર્ષ દરમ્યાન તેમણે આકરી મહેનત…