Browsing: PrachinGarba

નવલી નવરાત્રી આવે એટલે સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રધ્ધાના રંગમાં રંગાય જાય છે. ચારે તરફ એક અનોખો ભકિતભાવ જોવા મળે છે. ઘટસ્થાપના,દેવી સ્તુતિ, મધુર ઘંટડીના રણકાર,…

રાજકોટ શહેરમાં તા.15 થી 24 દરમિયાન નવરાત્રી પર્વ નિમિતે યોજાતા પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થીતી જાળવવા માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા…

કાઠિયાવાડના આભૂષણ ગણાતા રાસ-ગરબાની રમઝટ બોલાવતા નવરાત્રી તહેવારની ઘડીઓ ગણાય રહી છે ત્યારે , યુવા ધનમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે દાંડિયા રાસના…