Browsing: Pruthviraj

નિર્માણાધિન ફિલ્મ ‘પૃથ્વીરાજ’ના નામકરણથી રાજપુત કરણી સેનાની ધાર્મિક લાગણી દુભાઈ છે. નિર્માતા-નિર્દેશકે જાણી જોઈને પ્રખર હિન્દુ સમ્રાટ મહાવીર પૃથ્વીરાજ ચૌહાણની માનહાનીને ઠેસ પહોચાડી હોવાનો આક્ષેપ કરાયો…