Browsing: rajubhai dhruv

કોરોના મહામારી સામે વિશ્વના પ્રગતિશીલ કહેવાતા દેશો હાંફી ગયા છે. આપણા દેશમાં પણ એની અસર તો થઇ પરંતુ આપણા સક્ષમ નેતૃત્વ, સજાગ  તંત્ર અને પ્રજાની સમજદારી…

કોરોના પછીની સ્થિતિ સામાન્ય કરતા વધુ સારી બનાવવા જાહેર થયેલા પેકેજને આવકારતા ભાજપ પ્રવકતા વ઼ડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગઇ કાલે જાહેર કરેલાં રાહત પેકેજ આત્મનનિર્ભર ભારતને આવકારતાં…

મોદી સરકારે ભારતના હિતોને ધ્યાને રાખી વિદેશો સાથે વ્યાપાર-ખરીદીના કરારો પ્રામાણિકતા સાથે કર્યા છે હજુ ગઇકાલે ૨૧મી તારીખે સમગ્ર વિશ્વે માતૃભાષા ગોરવ દિવસની ઉદવણી કરી. ગુજરાતીઓ…

કોંગ્રેસ નાગરિકતા સંશોધન કાયદા અંગે ભાજપ શાસિત રાજ્યોમાં અફવાઓ ફેલાવી અશાંતિ તેમજ અરાજકતાનો માહોલ ઊભો કરી રહી છે નાગરિકતા સંશોધન કાયદા વિશે ભ્રામક પ્રચાર ફેલાવી ચોક્કસ…

સરદાર વલ્લભભાઈ પટેલ પ્રખર રાષ્ટ્રવાદી અને માનવતાવાદી હતા, સરદાર પટેલની વિચારધારાની ઝલક  તેમના અધૂરા કાર્યો પુરા કરનાર નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહમાં જોવા મળી રહી છે…

મેયરથી મુખ્યમંત્રી તરીકેનાં વિજયભાઈ રૂપાણીનાં શાસનમાં રાજકોટ-સૌરાષ્ટ્રનાં વિકાસને વેગ મળ્યો,સૌરાષ્ટ્રની કાયાપલટ ઝડપી બની રાજકોટ મનપામાં સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અને મેયર તરીકે રહી સફળતાપૂર્વક શહેરનાં હિતમાં કાર્ય…

ભારતની મહાન લોકશાહીના સર્જક-નિર્માતા સરદાર પટેલના  શ્રેષ્ઠ અને શક્તિશાળી  ભારતના સપનાને સાકાર કરવા  સતત-સખત પરિશ્રમ કરતા મોદીજીની સરદાર પ્રતિમા દ્વારા રાષ્ટ્ર ને મહાન ભેટ : રાજુભાઇધ્રુવ  સરદાર…

ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં મોદી સરકારે જાહેર કરેલ ટેકાના ભાવ અગત્યનું પગલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશ ના ખેડૂતો ના હિત-કલ્યાણ માટે લીધેલ નિર્ણય ને…

એક અભૂતપૂર્વ યોજના અમલી બનાવી લોકસેવક મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સાચા લોકનેતાનું ઉદાહરણ પૂરું પાડ્યું ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી અકસ્માત સારવાર યોજનાએ એક ઇતિહાસ રચ્યો છે…

ગુજરાત વિધાનસભા ચુંટણીનાં પરિણામમાં ભારતીય જનતા પાર્ટીનાં વિજય પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવક્તા શ્રી રાજુભાઈ ધ્રુવે હર્ષોલ્લાસની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં…