Browsing: Sabarmati Riverfront

ગાંધીનગર ગુજરાતની રાજધાની હોવા છતાં 600 વર્ષથી વધુ જૂના અમદાવાદનું વર્ચસ્વ હજુ પણ યથાવત છે. ગુજરાતની આર્થિક રાજધાની તરીકે, આ શહેર એક મુખ્ય નાણાકીય કેન્દ્ર છે.…

ખાદી ફોર ફેશન અને ખાદી ફોર  ટ્રાન્સફોર્મેશનના સુત્ર સાથે દેશભરમાંથી 50 ખાદી સંસ્થાઓ અને  75 એકમોએ લીધો ભાગ ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ…

આઠમાં યોગ દિવસની થીમ ‘માનવતા માટે યોગ’ આવતીકાલે  21મીજૂને આઠમાં  વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે રાજયકક્ષાની  ઉજવણી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલના અધ્યક્ષ સ્થાને સાબરમતી  રિવરફ્રન્ટ ખાતે…

વડાપ્રધાનની પ્રેરણાથી યોગને વિશ્વએ અપનાવ્યું ત્યારે આંતર રાષ્ટ્રીય યોગ દિવસ ર1મી જુનની ગુજરાતમાં ભવ્ય ઉજવણી કરવા મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં બેઠક યોજી આંતરરાષ્ટ્રિય યોગ દિવસની રાજ્યકક્ષાથી લઇને જિલ્લા,…

ભારતીય વાયુ સેના દ્વારા ગઈકાલ તા. 04 ઑગસ્ટ 2021ના રોજ અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ‘આઝાદીનો અમૃત મહોત્સવ બેન્ડ કોન્સર્ટ’નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રગતિશીલ ભારતની સ્વતંત્રતાના…