Temples

4 દિશા, 13 રાશી, 9 ગ્રહ અને 27 નક્ષત્રો  મળી કુલ બાવનનો આંક થતો હોવાથી ધ્વજાને મસ્તકે ચડાવવાથી ભકતજનને બાવન સંયોગોનો લાભ થાય છે મંદિરમાં ખુલ્લા…

આજે રોહિણી નક્ષત્રમાં શનિ મહારાજની જયંતી છે. આજે વૈશાખ વદી અમાસ છે. શનિ જયંતીની ઉજવણી ઠેર ઠેર પૂજન અર્ચન અને શ્રધ્ધાભાવ સાથે થશે. રાજકોટમાં જ્યુબેલી બાગમાં…

ભારતમાં ઘણા મંદિરો છે, જે વિવિધ ધર્મોના છે. બૌદ્ધ મંદિરો અને મઠોની વાત કરીએ તો ભારતમાં કેટલાક મંદિરો અને મઠો એવા છે જે ખૂબ જ પ્રખ્યાત…

એરપોર્ટ પોલીસે ગુનો નોંધી ટીખળખોરને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી આદરી રાજકોટ નજીકના જીયાણા ગામે ગત 13 તરીખની રાત્રે બે મંદિરની અંદર અને એક મંદિરની બહાર આગ…

કર્ણાટક વિધાન પરિષદે ટેમ્પલ ટેક્સ બિલને ફગાવી દીધું કર્ણાટક સરકારે હિંદુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ (સુધારા) બિલ વિધાનસભામાં પસાર કર્યું હતું, પરંતુ શુક્રવારે વિધાન પરિષદમાં…

દરેક મંદિરનું પોતાનું આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ છે. પરંતુ આપણા દેશના જુદા જુદા ભાગોમાં ઘણા મંદિરો આવેલા છે, જે તેમના ધાર્મિક મહત્વ તેમજ તેમની ભવ્ય સ્થાપત્ય…

મોરબીના લીલાપર ગામે મેલડી માતાજીના મંદિરમાં સોનાના છત્તરની ચોરી કરનાર ચોરને જોધપર(નદી) પાસેથી ઝડપી લઇ સઘન પૂછપરછ કરતા મોરબી જીલ્લા સહિત અલગ અલગ જીલ્લાના અલગ અલગ…

દર વર્ષે નવરાત્રિ માટે ખૂબ જ પ્રસિદ્ધ એવા મા દુર્ગાના સાત મંદિરોમાં આસ્થાનું  પૂર આવે છે. નવરાત્રિ સ્પેશિયલ એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન, માઁ…

1. નર્મદા માતા મંદિર આ મંદિર ગુજરાતના ભરૂચ શહેરમાં દાંડિયા બજારમાં આવેલું છે. આ મંદિર નર્મદા દેવીનું છે અને લગભગ 150 વર્ષ જૂનું છે. દેવી નર્મદા…

બુધવારે રાત્રિના સમયે રાખડી બાંધી શકાય તેવો જયોતિષીઓનો મત તા.30 નીજ શ્રાવણ સુદ 14 ને બુધવારે સવારના 11 વાગ્યા સુધુ ચૌદશ તીથી છે. અને ત્યારબદ પુનમ…