ટ્રેક પર દોડી આવતી ગરીબ રથ એક્સપ્રેસને અટકાવી દેવાઈ : ડીવાયએસપી અને પીઆઈ સહિતના અધિકારીઓ દોડી ગયાં સુરતમાં ટ્રેન ઉથલાવાનું ષડયંત્ર સામે આવ્યું છે. કીમ રેલવે…
tragedy
ઇટાવા-કાનપુર નેશનલ હાઇવે પર પિલખાર ગામ પાસે આગ્રા તરફથી આવતી એક કાર પાછળથી રોડ કિનારે પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત…
આર્મી, NDRFની ઘણી ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં હાજર ભૂસ્ખલનને કારણે 277 લોકોના મોત થયા છે. ભૂસ્ખલનને કારણે સેંકડો મકાનોને નુકસાન થયું છે. Wayanad Landslides News : કેરળમાં…
Kerala Wayanad Landslide: કેરળમાં મંગળવારે મોડી રાત્રે થયેલા ભૂસ્ખલનના કારણે 153 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનાનો મુદ્દો દેશના બંને ગૃહોમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. કેરળમાં…
નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે એક વિમાન દુર્ઘટનામાં 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સૌરી એરલાઈન્સનું આ નાનું વિમાન મુસાફરોને કાઠમંડુથી પોખરા લઈ જઈ…
ચીનમાં આવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. અગાઉ પણ આગના અનેક કિસ્સા નોંધાયા છે. તેનું સૌથી મોટું કારણ ઈમારતો તૈયાર કરતી વખતે સલામતીના માપદંડોની અવગણના છે.…
દિવાલ ધરાશાયી થતાં ઓટો રિક્ષાને ભારે નુકશાન સદનસીબે જાનહાનિ ટળી સુરત ન્યૂઝ : સુરત શહેરમાં આવેલ નવાગામ ડીંડોલી વિસ્તારમાં આવેલ રામાયણ પાર્કની દિવાલ ધરાશાયી હોવાની ઘટના…
નેપાળમાં ખરાબ હવામાન લોકો માટે સમસ્યા બની ગયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે મધ્ય નેપાળમાં મદન-આશિર હાઈવે પર આજે સવારે ભૂસ્ખલન થવાને કારણે લગભગ 63…
રાજકોટના રૈયા રોડ પર શિલ્પન ઓનિક્સ એપાર્ટમેન્ટની ઘટના ફક્ત 3 વર્ષની બંને બાળકીઓના મોતથી નેપાળી પરિવારમાં કલ્પાંત છવાયો રાજકોટ શહેરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી…
રાજકોટમાંથયેલા અગ્નિકાંડની જ્વાળાઓ હજુ શમી નથી. જેમણે સ્વજનો ગુમાવ્યા છે, તે પરિવારો સાથે સમગ્ર રાજ્ય માસૂમોના મરણથી વ્યથિત છે. દરેક માતા-પિતાને લગભગ એકવાર તો વિચાર આવતો…