tragedy

સુરતના કિમ વિસ્તારમાં ટ્રેન ઉથલાવાનું ષડયંત્ર : મોટી દુર્ઘટના ટળી

ટ્રેક પર દોડી આવતી ગરીબ રથ એક્સપ્રેસને અટકાવી દેવાઈ : ડીવાયએસપી અને પીઆઈ સહિતના અધિકારીઓ દોડી ગયાં સુરતમાં ટ્રેન ઉથલાવાનું ષડયંત્ર સામે આવ્યું છે. કીમ રેલવે…

Horrific accident on Etawah-Kanpur National Highway; 4 deaths

ઇટાવા-કાનપુર નેશનલ હાઇવે પર પિલખાર ગામ પાસે આગ્રા તરફથી આવતી એક કાર પાછળથી રોડ કિનારે પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત…

Kerala Wayanad: Death toll reaches 277; More than 200 still missing Rahul and Priyanka Gandhi left for Kerala

આર્મી, NDRFની ઘણી ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં હાજર ભૂસ્ખલનને કારણે 277 લોકોના મોત થયા છે. ભૂસ્ખલનને કારણે સેંકડો મકાનોને નુકસાન થયું છે. Wayanad Landslides News : કેરળમાં…

Army, NDRF and Police forces deployed in affected areas; 153 dead and hundreds missing

Kerala Wayanad Landslide: કેરળમાં મંગળવારે મોડી રાત્રે થયેલા ભૂસ્ખલનના કારણે 153 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનાનો મુદ્દો દેશના બંને ગૃહોમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. કેરળમાં…

Nepal plane crash: Crashes just after takeoff, 19 dead

નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે એક વિમાન દુર્ઘટનામાં 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સૌરી એરલાઈન્સનું આ નાનું વિમાન મુસાફરોને કાઠમંડુથી પોખરા લઈ જઈ…

A big tragedy in China, a fierce fire broke out in a shopping mall, 16 people were burnt to death

ચીનમાં આવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. અગાઉ પણ આગના અનેક કિસ્સા નોંધાયા છે. તેનું સૌથી મોટું કારણ ઈમારતો તૈયાર કરતી વખતે સલામતીના માપદંડોની અવગણના છે.…

Surat: The wall of Ramayana Park in Dindoli area collapsed

દિવાલ ધરાશાયી થતાં ઓટો રિક્ષાને ભારે નુકશાન સદનસીબે જાનહાનિ ટળી સુરત ન્યૂઝ : સુરત શહેરમાં આવેલ નવાગામ ડીંડોલી વિસ્તારમાં આવેલ રામાયણ પાર્કની દિવાલ ધરાશાયી હોવાની ઘટના…

Big tragedy in Nepal, 2 buses stuck in river, 63 people missing

નેપાળમાં ખરાબ હવામાન લોકો માટે સમસ્યા બની ગયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે મધ્ય નેપાળમાં મદન-આશિર હાઈવે પર આજે સવારે ભૂસ્ખલન થવાને કારણે લગભગ 63…

6 42

રાજકોટના રૈયા રોડ પર શિલ્પન ઓનિક્સ એપાર્ટમેન્ટની ઘટના ફક્ત 3 વર્ષની બંને બાળકીઓના મોતથી નેપાળી પરિવારમાં કલ્પાંત છવાયો રાજકોટ શહેરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી…

5 34

રાજકોટમાંથયેલા અગ્નિકાંડની જ્વાળાઓ હજુ શમી નથી. જેમણે સ્વજનો ગુમાવ્યા છે, તે પરિવારો સાથે સમગ્ર રાજ્ય માસૂમોના મરણથી વ્યથિત છે. દરેક માતા-પિતાને લગભગ એકવાર તો વિચાર આવતો…