Browsing: train

લોકો અને પાયલોટની સમય સુચકતાથી મોટી દુર્ઘટના ટળી સુરેન્દ્રનગર – અમદાવાદ રેલ રૂટ સૌરાષ્ટ્ર અને ગુજરાતને જોડતો હોવાથી આ ટ્રેક પર 24 કલાકમાં 80થી વધુ પેસેન્જર…

બે ટ્રેન વઢવાણ સુધી જ જશે: છ ટ્રેન મોડી પડશે સુરેન્દ્રનગર યાર્ડ ખાતે એન્જિનીયરીંગ બ્લોકના કારણે આગામી સોમવારે રેલ વ્યવહાર ખોરવાશે છ ટ્રેન રદ કરવામાં આવી…

ચેન્નઈના ગવર્નરએ સોમનાથ આવતી ટ્રેનમાં સફર કરતા સૌરાષ્ટ્ર-તમીલોને આપી વિદાય: મૂળ માતૃભૂમિમાં આવવા સૌરાષ્ટ્ર તમીલો ભાવ વિભોર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની  પ્રેરણાથી આગામી 17મીથી ભગવાન સોમનાથના સાનિધ્યમાં…

આર્થિક સ્થિત સારી ન હોવાથી ઠપકો આપતા લાગી આવતા કર્યો આપઘાત સાયલાનાં ઇશ્વરીયા ગામનાં યુવકે પિતા પાસે મોબાઇલ લઇ આપવાની જીદ કરી હતી. આથી પિતાએ ન…

વેસ્ટર્ન રેલવેની ગુજરાતમાં નવતર પહેલ કોચ રેસ્ટોરેન્ટ માટે ન્યાસા એન્ટરપ્રાઇઝે રૂ. 67.06 લાખ ચુકવી રેલવે સાથે કર્યો પાંચ વર્ષનો કરાર રંગીલા રાજકોટની ઓળખાણ ખાવા-પીવાના શોખીન તરીકે…

રાજયસભાના સાંસદ રામભાઇ માકરિયા અને પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલ દ્વારા કરવામાં આવેલી રજુઆતને સફળતા સૌરાષ્ટ્રવાસીઓ માટે આનંદના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. આગામી દિવસોમાં રાજકોટથી અલગ…

બ્રાંદ્રા જામનગર હમસફર આજે અને કાલે અવર-જવર નહીં કરે: ઓખા શાલીમાર રાજકોટ-રીવા સુપરફાસ્ટ રૂટ બદલાયા મુંબઈ ડિવિઝનના ઉધના યાર્ડમાં રિમોડલિંગના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી…

એન્જિનિય,ર ટેક્નિશિયન, ક્લાર્ક, સ્ટેશન માસ્ટર,  ટિકિટ કલેક્ટર સહિતની વિવિધ જગ્યાઓ ખાલી ભારતીય રેલવે આગામી પાંચ મહિનાની અંદર એટલે કે એપ્રિલ 2023થી પહેલા સમગ્ર દેશમાં ખાલી પડેલી…

ગોધરા કાંડના ૧૧ દોષિતોની ફાંસીની સજાને પલટાવી નાખવાના હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર ગુજરાત સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે ગોધરા કાંડના ૧૧ દોષિતોને ફાંસીની…

સિંગલ ટ્રેક હોવાથી વધુ ટ્રેનની સવલત નથી મળી રહી, હવે ડબલ ટ્રેકનું કામ પૂર્ણ થયે અનેક નવી ટ્રેનોની સવલત મળશે રાજકોટને આગામી જૂન સુધીમા વંદે ભારત…