- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે
- ઇ વોટિંગ હવે સમયની માંગ!
Browsing: una
ઉનાના અમોદરા રોડ પર આવેલ તોક્તે નામના વાવાઝોડાએ પોટરી મુરઘા ઉછેર કેન્દ્ર ચાલકોને કર્યા પાયમાલ , લાખો રૂપિયાનું નુકસાન થતા સરકાર સામે રાહત પેકેજ આપવા માંગ…
‘તાઉતે’ ગુજરાતમાં અને ખાસ કરી દરિયાકાંઠા વિસ્તારોમાં તબાહી મચાવી છે. આ સાથે ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ જેવા જિલ્લાઓમાં ભરે નુકસાની જોવા મળી છે. આ નુકશાન વારી…
રાહત-સર્વેમાં 650 ટીમોની યુધ્ધના ધોરણે કામગીરી; ખેતીમાં 40 ટકા સર્વે પૂર્ણ: મૃત્યુ પામેલા 14 લોકોના વારસદારોને સહાય મંજુર ગીર-સોમનાથ જિલ્લામાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તાઉતે વાવાઝોડાની…
તૌકતે વાવાઝોડાના કારણે દરિયાઇ પટ્ટીના તમામ બોટને પરત બોલાવી લીધી હતી. ઉનાના નવાબંદરે બોટના મુદે બે જુથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા નાસભાગ સાથે તંગદીલી સર્જાતા જિલ્લા…
‘તાઉતે’ વાવાઝોડું આવી ને તબાહી મચાવી ગયું. પણ તે તબાહી પછી અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે નુકસાની જોવા મળી હતી. આ સાથે અમુક વિસ્તારોમાં લાંબા સમય સુધી વીજ…
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના દરિયા કાંઠા વિસ્તારમાં ‘તાઉતે’ વાવાઝોડાએ સર્જેલી પરિસ્થતિનો ક્યાસ કાઢવા અને નુકસાની અંગે જાત માહિતી મેળવી ગ્રામજનોની વિતક સાંભળવા અસરગ્રસ્ત ગામોની પ્રત્યક્ષ મુલાકાતનો…
ગીર-સોમનાથ જિલ્લાનાં ત્રણ તાલુકામાં વાવાઝોડાની અસર થઇ છે. જે પૈકી ઉના તાલુકાના દરીયાકાંઠાના ગામોમાં તીવ્ર અસર થયેલ છે. જિલ્લા કલેકટર અજય પ્રકાશ અને જિલ્લા વિકાસ અધિકારી…
કોરોના વાયરસની બીજી લહેર હજુ માંડ મંદ પડી છે. ત્યાં રાજ્યમાં તાઉતે વાવાઝોડાના તાંડવે તહસ નહસ કરી નાખ્યું છે. એમાં પણ ખાસ સૌરાસ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને ભારે…
ગ્રામ્ય વિસ્તારોમાં રૂબરૂ જઈને મુખ્યમંત્રી દ્વારા જાત નિરીક્ષણ , જિલ્લા અધિકારીઓ સાથે બેઠકો યોજી જરૂરી સૂચનાઓ અપાઈ અબતક, રાજકોટ : નુકસાનીનો તાગ મેળવવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી…
ઉનાથી 1 કિમી દૂર ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું: રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આંચકાની અસર વર્તાઇ એક બાજુ હજુ તો વાવાઝોડાની આફત ટળી નથી ત્યાં…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.