Browsing: Wedding

જૂનાગઢ ખાતે જનસેવા મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં આઠ દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. જૂનાગઢ ખાતે ગિરનાર દરવાજા સ્થિત મયારામદાસજી આશ્રમ ખાતે…

ગોંડલ સરવૈયા શેરીમાં રહેતા યુસુફ ભાયજી (પક્ષી પ્રેમી ગ્રુપના ઉપપ્રમુખ)ના શાદી યોજાઈ હતી બન્ને પક્ષ જુજરભાઈ શામ (દાવડાભાઈ) તથા ખોજેમભાઇ રંગાળા (જેતપુર)એ ગોંડલ મુકામે ઘર આંગણે…

અનુસૂચિત સમાજે અન્ય સમાજને નવો રાહ ચીંઘ્યો લોકડાઉનમાં શરતોને આધીન લગ્ન પ્રસંગો યોજવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે મોરબીમાં અનુસૂચિત જાતિ સમાજના આઠ યુગલોના પ્રેરણાદાયી લગ્નો…

રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ખાસ ઉપસ્થિતિ: પ્રેરણાદાયક લગ્ન પ્રસંગને બિરદાવ્યો નોવેલ કોરોના વાયરસની મહામારીને નાવા સમગ્ર ભારત દેશમાં લોકડાઉન છે ત્યારે જામનગર ખાતે એક પ્રેરણાદાયી પ્રસંગ ઉજવાયો.…

દેશ બદલ રહા હૈ!!! વિશ્વભરમાં જયારે મહામારી ફેલાઈ છે ત્યારે લોકો તેમનાં લગ્ન કેવી રીતે કરશે તે પણ એક મોટો પ્રશ્ન સામે આવ્યો છે. સોશિયલ ડિસ્ટન્સીંગ…

રાજકોટના ગ્રામ્ય વિસ્તાર બાદ શહેરમાં પણ લગ્ન-પ્રસંગ યોજવાને લીલીઝંડી આપતા કલેકટર: જમણવાર અને સંગીત સંધ્યા ઉપર હજુ પણ પ્રતિબંધ જિલ્લા કલેકટર દ્વારા ગ્રામ્ય વિસ્તાર બાદ શહેરી…

૧૪ નવદંપતીઓ લગ્નગ્રંથીથી જોડાયા: સંતો-મહંતો, આગેવાનો રહ્યા ઉપસ્થિત વરીયા વંશ પ્રજાપતિ સોશ્યલ ગ્રુપ દ્વારા વિવાહ પાર્ટી પ્લોટ મવડી પાખ ગામ રોડ ખાતે ૧૦માં સમુહ લગ્નનું આયોજન…

આપણાં શાસ્ત્રો આઠ પ્રકારનાં વિવાહ છે. જેમાં બ્રાહ્મ દૈવ-આર્ષ, પ્રાજાપત્ય, આસુરી, ગાર્ધવ, રાક્ષસીઅને પિશાચ વિવાહનો સમાવેશ છે. જેમાં પહેલા ચાર પ્રકારનાં વિવાહને ઉત્તમ અને છેલ્લા ચાર…

કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા અને સાંસદ પુનમબેન માડમ ઉપસ્થિત રહ્યા શ્રી મુરલીધર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શ્રી આહિર સમાજ સેવા સમિતિ – ધ્રોલ  દ્વારા  ધ્રોલ તાલુકામાં…

વિઠ્ઠલભાઈના સંચાલનમાં અદભૂત સફળતા મેળવેલી, રાજકોટ ડિસ્ટ્રીકટ બેન્કને આજે દરેક ખેડૂત પોતાની માને છે:જયેશભાઈ રાદડીયા: દ્વારકા, નાથદ્વારા, હરિદ્વાર, મુરામાં સમાજના ભવન બનાવવાનો વિઠ્ઠલભાઈનો સંકલ્પ આગામી દિવસોમાં…