સૌરાષ્ટ્રમાંથી ગુજરાત પ્રદેસના ઉપાધ્યક્ષ વિજયભાઈ ભગતની આગેવાની હેઠળ સૌરાષ્ટ્ર માંથી ખૂબ મોટી સંખિયા માં યુવા ઓ હૈદ્રાબાદના યુવા સંમેલનમાં ભાગ લેશે અને ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય એવા અધ્યક્ષ મહોદય અમિતભાઇ શાહ તથા પૂનમ મહાજનનું માર્ગદર્શન લેશે. આ અધિવેશનમાં ગુજરાતમાંથી આશરે ૨ ટ્રેન ભરી યુવાઓનો જતા હોય ત્યારે બધો શ્રેય ઋત્વિકભાઈ પટેલને જ મળે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.