Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023

    ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહત્વની જાહેરાત

    05/09/2023

    INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય બોલચાલ

    05/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»સુરેન્દ્રનગર ખાતે ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ
Gujarat News

સુરેન્દ્રનગર ખાતે ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ

By Abtak Media16/08/20192 Mins Read
Share Facebook Twitter WhatsApp
the-independence-day-was-celebrated-at-surendranagar-on-5th
the-independence-day-was-celebrated-at-surendranagar-on-5th
Share
Facebook Twitter WhatsApp

ચુડામાં મંત્રી જવાહર ચાવડાએ ત્રિરંગો લહેરાવી સલામી આપી સુરેન્દ્રનગરમાં પ્રાંત અધિકારી વિજય પટ્ટણીએ કર્યું ધ્વજ વંદન

ભારત વર્ષના ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાનાચુડા ખાતે આજે પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી જવાહર ચાવડાએરાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી.

આ પ્રસંગે મંત્રી જવાહર ચાવડાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યુંહતું કે, રાજ્યની સંવેદનશીલ અને નિર્ણાયક સરકારે છેલ્લા ૩ વર્ષમાં ૬૦૦જેટલા જનહિતલક્ષી નિર્ણયો લઈને ગુજરાતના વિકાસની ગતિને તેજબનાવી છે. આ સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અન્વયે ૨૯લાખ જેટલા ખેડૂતોને બે હપ્તામાં રૂપિયા ૧૧૩૫ કરોડ ચૂકવ્યા છે. રાજ્યનાખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ આપવાનો ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. આમાટે ૫૦૦ કરોડનું રીવોલ્વીંગ ફંડ પણ ઊભું કરવામાં આવ્યું છે. રાજયના ૯૬અછતગ્રસ્ત તાલુકાના ખેડૂતોને રૂપિયા ૨૨૮૫ કરોડની ઈનપુટ સહાય આપીનેસરકાર ખેડૂતોની વિકટ પરિસ્થિતિમાં તેમની પડખે ઉભી રહી છે.

the-independence-day-was-celebrated-at-surendranagar-on-5th

મંત્રીએ વધુમાં ઉમેર્યુ હતુ કે, ગુજરાતની પાણીદાર સરકારે જળસંચય,જળ સંવર્ધન અને જળ વિતરણ નું શ્રેષ્ઠ ઉદાહરણ સમગ્ર રાષ્ટ્રને પૂરું પાડયુછે. સૌની યોજના દ્વારા રાજ્યના ૧૧૫ ડેમોમાં નર્મદાના નીર પહોંચ્યા છે.સુજલામ – સુફલામ જળ અભિયાન થકી ૨૪,૫૦૦ લાખ ઘન ફુટ જેટલીજળસંગ્રહ ક્ષમતાનો વધારો થયો છે.

ALSO READ  રાપર : ભોજનારી ડેમ ઓવરફ્લો થતા ખુશીનો માહોલ

પ્રાંત અધિકારી વિજય પટ્ટણીએ દેશની આઝાદીનાલડવૈયાઓ-શહીદોને શ્રધ્ધાંજલી પાઠવી હતી. જિલ્લા વહિવટી તંત્ર દ્રારા ૭૩માં સ્વાતંત્ર્ય દિનની સુરેન્દ્રનગર સ્થિત જવાહર ગ્રાઉન્ડ ખાતે શાનદાર રીતેઉજવણી કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી વિજય પટ્ટણીએરાષ્ટ્રધ્વજને સલામી આપી  રાષ્ટ્રગાન બાદ પરેડનું નિરિક્ષણ કર્યુ હતું.

આ કાર્યક્રમમાં શાળાઓના બાળકોએ દેશભક્તિ ને લગતા સાંસ્કૃતિકકાર્યક્રમ રજૂ કર્યા હતા સ્વાતંત્ર્ય પર્વની આ ઉજવણી પ્રસંગે લોકસભાનાસાંસદ ડો મહેન્દ્રભાઈ મુંજપુર, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, જિલ્લાપંચાયતના પ્રમુખ કલ્પનાબેન ધોરીયા, જિલ્લા કલેકટર કે. રાજેશ, જિલ્લાવિકાસ અધિકારી રાજેશકુમાર રાજ્યગુરુ, જિલ્લા પોલીસ અધિક્ષકમહેન્દ્ર બગડીયા, નિવાસી અધિક કલેકટર એન. ડી. ઝાલા, પ્રાંતઅધિકારી ભવ્ય વર્મા, ગુજરાત રાજ્ય હાથશાળ વિકાસ નિગમનાચેરમેન શંકરભાઈ દલવાડી, અગ્રણી શંકરભાઈ વેગડ, મહેશભાઈમકવાણા સહિત પદાધિકારીઓ, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ,નગરશ્રેષ્ઠીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Gujarat news Independence Day 2019 surendranagar
Share. Facebook Twitter WhatsApp
Previous Articleઅમરેલીમાં રોમિયાની શાન ઠેકાણ લાવવા કમર કસતા એસ.પી. નિર્લિપ્ત રાય
Next Article જામનગર એસ.ટી.બસ સ્ટેન્ડની કેન્ટીનમાં છતનો જર્જરિત ભાગ તુટી પડતા ત્રણ વિદ્યાર્થીને ઇજા
Abtak Media
  • Website

Related Posts

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

21/09/2023

રેલનગર અન્ડરબ્રિજ સોમવારથી બે મહિના બંધ રહેશે

21/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

21/09/2023

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

21/09/2023

રેલનગર અન્ડરબ્રિજ સોમવારથી બે મહિના બંધ રહેશે

21/09/2023

પોરબંદર: મોચા ગામેથી રૂ.9 લાખના ચરસ સાથે ચાર શખ્સો ઝડપાયા

21/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.