Abtak Media Google News

નેશનલ ન્યૂઝ

૨૨ તારીખે સમગ્ર દેશ રામના રંગે રંગાયું હતું ત્યારે  કોઈમ્બતુરમાં ઈશા યોગ કેન્દ્રના સ્વયંસેવકોએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેકના ઐતિહાસિક દિવસને ચિહ્નિત કરીને હિન્દી, અંગ્રેજી અને તમિલમાં “જય શ્રી રામ” લખવા માટે 3,000 થી વધુ દીવાઓ પ્રગટાવ્યા હતા .

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Abtak Media (@abtak.media)


મહાદેવની સુંદર પ્રતિમાને લાઈટીંગથી સજાવામાં આવી અને હિન્દી, અંગ્રેજી અને તમિલમાં “જય શ્રી રામ ” ૩૦૦૦ થી વધુ દીવાઓ કરી દિવાળી જેવો માહોલ સર્જાયો હતો .  આંખો અંજાઈ જાય તેવો  અદ્ભુત ડ્રોન નજારો સામે આવ્યો છે .

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.