Abtak Media Google News

રાજકોટના આશિર્વાદ હોલ ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ  ટ્રાવેલ એકિઝબિશનનું આયોજન આજથી ર જુલાઇ સુધી ત્રણ દિવસ માટે કરવામાં આવ્યું છે. આ એકિઝબીશન સવારે ૧૧ થી રાત્રે ૮ સુધી ખુલ્લુ રહેશે. જો તમે વેકેશનમાં પરીવાર તથા મિત્રો સાથે બહાર ફરવા તેમજ ટ્રીપમાં જવા માગતા હોય તો આકર્ષક પેકેજ ઉપલબ્ધ છે. આ એકિઝબિશનમાં વિશ્ર્વ દર્શન, ગુજરાત ટુરિઝમ તથા મઘ્યપ્રદેશ ટુરીઝમ સહીતના વિવિધ ટુરિઝમો એકજ જગ્યા પર મળી રહેશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.