રાજકોટના આશિર્વાદ હોલ ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રાવેલ એકિઝબિશનનું આયોજન આજથી ર જુલાઇ સુધી ત્રણ દિવસ માટે કરવામાં આવ્યું છે. આ એકિઝબીશન સવારે ૧૧ થી રાત્રે ૮ સુધી ખુલ્લુ રહેશે. જો તમે વેકેશનમાં પરીવાર તથા મિત્રો સાથે બહાર ફરવા તેમજ ટ્રીપમાં જવા માગતા હોય તો આકર્ષક પેકેજ ઉપલબ્ધ છે. આ એકિઝબિશનમાં વિશ્ર્વ દર્શન, ગુજરાત ટુરિઝમ તથા મઘ્યપ્રદેશ ટુરીઝમ સહીતના વિવિધ ટુરિઝમો એકજ જગ્યા પર મળી રહેશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ઉતાવળે કાર્ય નહિ કરી શકો ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે.
- ટ્રાફિકથી ધમધમતા સર્કલો પરના હોર્ડિંગ્સની મજબૂતી ખૂદ કોર્પોરેશન ચકાસશે
- જીવન જીવવાની જડીબુટ્ટી સમા ભગવદ્ ગીતાના ક્યાં છે 5 મહત્ત્વના શ્ર્લોક
- ઉનાળુ વેકેશનના ચાર રવિવાર રેસકોર્સમાં જામશે fun street નો જલશો
- નવી પેઢીની સંગાથે સોનાના ઘરેણા બનાવવાની પરંપરાગત કારીગીરીને કરાશે ઉજાગર
- ચકચારી રવની ડબલ મર્ડર કેસના તમામ આરોપીઓની ધરપકડ
- ભારત ચંદ્ર ઉપર પહોંચી ગયું અને પાકિસ્તાનમાં બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે
- સોડા એશનું ઉત્પાદન કરતા ટાટા કેમિકલ અને જીએચસીએલની માઠી