Abtak Media Google News

ગામના લોકોમાં ફફડાટ: યોગ્ય કાર્યવાહી કરવા માંગ

રાજુલાના રામપરા બે ગામે ધોળા દિવસે સિંહો રોડ ઉપર લટાર મારવા નીકળ્યા હતા અગાઉ પણ રામપર બે ગામે બે દિવસ પહેલા એક ગાયનું મારણ કરેલ હતું આ રીતે વારંવાર ગામમાં ઘૂસી જાય છે .

Advertisement


તેમજ આજરોજ પિપાવાવ શિપયાર્ડ ના ગેટની પાસેથી સિંહો લટાર મારતા જોવા મળેલ હતા અને રોડ ઉપર પણ ગમે ત્યારે જોવા મળતા હોય છે જેથી ગામ લોકોમાં ફફડાટની લાગણી ઉત્પન્ન થયેલ છેતથા વન વિભાગ આ અંગે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગણી ઉઠેલ છે  આ અંગે રામપરા બેના સરપંચ શ્રી શનાભાઇ વાઘે વનવિભાગને પણ સિંહોના મામલે રજૂઆત કરેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.