Abtak Media Google News

અશ્ર્વિનની કેપ્ટનશીપ અને સેહવાગની દેખરેખમાં પંજાબની ટીમ મજબૂત

આઈપીએલની આગામી સીઝન દરમિયાન કીંગ્સ ઈલેવન પંજાબનું સુકાન રવિચંદ્રન અશ્ર્વિન સંભાળવાનો છે. જયારે ટીમને બેટીંગ સ્ટાર વિરેન્દ્ર સેહવાગની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવશે. દર સિઝનમાં મધ્યમ પ્રદર્શન કરનાર કીંગ્સ ઈલેવન પંજાબ આગામી સીઝનમાં ડાર્ક હોર્સ સાબીત થાય તેવું નિષ્ણાંતોનું માનવું છે.

Advertisement

ગઈકાલે ટીમની નવી જર્સી લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન અશ્ર્વિને કહ્યું હતું કે, આ મારી માટે નવી ચેલેન્જ છે. તમે મારા આગામી પગલાનો અંદાજ લગાવી નહીં શકો. તમામ પ્લેયર માટે નિશ્ર્ચિત સન બદલવામાં આવશે તેવું અશ્ર્વિને ઉમેર્યું હતું. જેમ બને તેમ અલગ જ પ્રદર્શન કરીશ તેવું અશ્ર્વિને અંતમાં ઉમેર્યું હતું.

 

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.