જેતપુરમાં નવાગઢ ચોકડી ઉપર આવેલ તવકકલ ક્રેઇન ના માલિક અને નગરપાલિકા ના માજીઉપપ્રમુખ ગુલાબ ભાઈ ખોખર અને મુસ્લિમ બિરાદરો દ્વારા આજે સ્વાતંત્રતા દિવસ પર્વ નિમિત્તે પોતાની ક્રેઇનમાં 120 ફૂટ ઊંચો ધ્વજ ત્રિરંગો ફરકાવી ને સલામી આપીહતી આતકે નવાગઢ માં હિન્દૂ મુસ્લિમ ભાઈઓ એ એકસાથે ત્રિરંગા ને સલામી આપી કોમી એકતા નું ઉદાહરણ આપેલ હતું તેમજ દેશમા અમન ભાઈચારો બની રહે તેવી દુવા માગી હતી .
Trending
- ફ્રાન્સની આ ગુફામાં જ્યાં 36 હજાર વર્ષ જૂના પેઈન્ટિંગ્સ જોવા મળે છે
- ભોજન કરતી વખતે ભીષ્મ પિતામહની નીતિનું ધ્યાન રાખો
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત