સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે ચૈત્રી પૂનમને દિવસે દર્શનનું અનોખું મહત્વ રહેલું છે…ત્યારે મોટી સંખ્યામાં વિરમગામ, માંડલ, મહેસાણા, પાલનપુર સહીતના અનેક શહેરોમાં થી પગપાળા સંઘ ચાલીને ચોટીલા દર્શર્નો જાય છે… ત્યારે શહેરના માર્ગો પર અનેક જગ્યાએ સેવાભાવી લોકો દ્વારા ચાલીને જતા હજારો શ્રધ્ધાળુ માટે ચા-પાણી, નાસ્તા, રહેવા-જમવા સહીત દવા અને સારવારની સુવિધાઓ વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે… ત્યારે મુળી હાઇવે પર શેખપર પાસે છેલ્લા ૧૭ વર્ષથી ચોટીલા જતા પગપાળા શ્રધ્ધાળુ માટે સ્વામિનારાયણ ડેલાના યુવા ગ્રુપ દ્વારા રહેવા-જમવા સહીતની તમામ સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે… જયારે આ સમગ્ર કેમ્પનુ સફળ આયોજન ભરતભાઈ સાબુવાળા, જયેન્દ્રભાઈ ધંધુકિયા, નાનભા પરમાર, જશુભા ઝાલા, રાકેશસિંહ (મુન્નાભાઇ) પરમાર સહીતના યુવકો દ્વારા કરવામાં આવ્યું છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે,મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.
- વિશ્વની આ સુંદર 5 જગ્યાઓ, જેના વિનાશનું કારણ છે કઈક આવું…
- International Tea Day: કઇ ચા કયા રાજ્યમાં સૌથી વધુ પ્રખ્યાત છે..!
- તંદુરસ્ત ત્વચા માટે જરૂરી છે કોલેજન,જાણો ફાયદા અને તેને વધારવાની રીત
- Go digit આઈપીઓનું આજનું એલોટમેન્ટ સ્ટેટસ
- લોધિકાના રાવકી ગામે ભગવાન બુદ્ધ અને બાબા સાહેબની પ્રતિમા હટાવાય
- બંગાળની ખાડીમાં સક્રિય વાવાઝોડું કાલે લો-પ્રેશરમાં પરિવર્તિત થશે
- Munjya ફિલ્મનું ટીઝર લોન્ચ, આ ફિલ્મમાં હોરર અને કોમેડીનો મિક્સ ટેસ્ટ જોવા મળશે