આમ તો મશરૂમ પોષક તત્ત્વોી ભરપૂર હોવાનું મનાય છે, પરંતુ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી  મદ્રાસના નિષ્ણાતોઓનું કહેવું છે કે અમુક જગ્યાએ ગતાં મશરૂમ પ્રદૂષણમાં વધારો કરે છે.

સંશોધકોનો દાવો છે કે અમુક ચોક્કસ પ્રકારનાં મશરૂમ હવામાં પ્રદૂષકો પ્રસરાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ માટે રિસર્ચરોએ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી  મદ્રાસના ૬૮૭ એકરના કેમ્પસમાં ગતાં મશરૂમ પર પ્રયોગ કર્યો હતો. કેમ્પસમાં અમુક ચોક્કસ વૃક્ષોની ઉપર ગતાં મશરૂમની પ્રજાતિઓ પ્રદૂષણનું કારણ હોવાનું અભ્યાસીઓનું કહેવું છે.

તેમણે લગભગ ૧૭ મશરૂમની જાતિઓના મૂળભૂત કોષોનો અભ્યાસ કરીને તેમ જ એની આસપાસની હવાની ડી તપાસ કરીને તારણ કાઢ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.