ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ઉપક્રમે મુખ્યમંત્રી અને રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિશ્ર્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીના વિશાલ પરીસરમાં યોજાયેલ ચિંતન શિબિરમાં, પ્રથમ દિવસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પુરુષોતમભાઈ રૂપાલા, જીતુભાઈ વાઘાણી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભુપેન્દ્રભાઈ વાઘેલા વગેરે રાજકીય મહાનુભાવો પધારતા ગુરૂકુલના પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, શા.ભકતવત્સલદાસજી સ્વામી વગેરે સંતો તેમજ દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયમાં શાસ્ત્રી તથા આચાર્ય કક્ષામાં અભ્યાસ કરતા સંતો અને ઋષિકુમારોએ પૂર્ણકુંભ અને વૈદિક મંત્રો સાથે સ્વાગત કર્યું હતું.
Trending
- સુરત : ભવાનીવડ ન્યુ PM આંગણીયામાં CID ક્રાઇમના દરોડા
- ‘સ્પા’માંથી બાળ મજૂરને મુક્ત કરાવતી પોલીસ
- સંશાધનો કે મિલકત પરના અધિકારો સમુદાયના કે ખાનગી વ્યક્તિના ?
- સૌરાષ્ટ્રનું 81.60% પરિણામ: 85.88% સાથે બોટાદ જિલ્લો પ્રથમ
- NOAAએ એક ખતરનાક તોફાનની આગાહી કરી, જેની પૃથ્વી પર કેવી અસર થશે ??
- બમ્પર ઓફર સાથે Jioનો નવો પ્લાન લૉન્ચ
- અબ્દુલ સાંધ મર્ડર કેસમાં કુખ્યાત રફીક અને જિહાલ સાંધની ગોળી મારી હત્યા
- આ ટિપ્સથી તમારા પાર્ટનર ગમે તેટલા ગુસ્સામાં હશે તો પણ તે માફી માંગશે