કાલાવડ રોડ પર આવેલી ગોવર્ધન ગૌ શાળા અંધ, અપંગ, નિરાધાર અનેબિમાર ૭૦૦ ગૌ માતાઓનું આશ્રય સ્થાન છે. હાલ આ ગૌ માતાઓનો નિભાવ કરવો મુશ્કેલ હોવાનું જણાવી ગોવર્ધન ગૌશાળાના સંચાલકો દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું આ આવેદનમાં ગૌશાળા નજીકનો ખરાબો કે ગૌચર આપવાની માંગ ઉઠાવવામાં આવી છે જેથી આ જમીન પર ખેતી થઇ શકે અમે ગૌ માતાતે ખોરાક મળી શકે. પરાંત ગૌ માતા દીઠ ૪ કિલો સુકુ ધાસ અને ગૌ પ્રોડકટ શરુ કરવા સહાય આપવાની માંગ કરવામાં આવી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને જીવનમાં યોગ્ય વિચારપઘ્ધતિથી આગળ વધી શકો, તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી
- P T જાડેજાની એક જૂની ટેલિફોનિક ઓડિયો ક્લિપ થઈ વાઇરલ…જાણો શું વાતચી થઈ?
- નેમ(નામ) ન્યુમોરોલોજીની વાસ્તવિક જીવનમાં અસર
- સિવિલ હોસ્પિટલમાં દર માસે 750 થી વધુ થેલેસેમિયા દર્દી માટે નિ:શુલ્ક લોહીની વ્યવસ્થા
- Sam Pitroda : સામ પિત્રોડાએ ફરી શરૂ કર્યો નવો વિવાદ, PM મોદીએ કર્યો પલટવાર
- રૂપાલા સામેના આંદોલનને હાલ અલ્પ વિરામ અપાયું, પૂર્ણ વિરામ નહીં: ભાગર્વીબા ગોહેલ
- મોગલધામ આશ્રમમાં કાલે રામચરિત માનસ કથા
- બુકી બજારે ભાવ ખોલ્યા: તમામ 25 બેઠકો ભાજપની ઝોળીમાં!!